આજનું પંચાંગ
તારીખ :૦૧/૦૯/૨૦૨૧
વાર :- બુધવાર
માસ :-શ્રાવણ
પક્ષ :- કૃષ્ણ
તિથિ :- દસમ
નક્ષત્ર:- મૃગશીર્ષ
યોગ :- વજ્ર
કરણ:- વાણિજ ૧૭:૨૬ વિષ્ટિ ભદ્ર
ચંદ્ર :- મિથુન
સૂર્ય :- સિંહ
સૂર્યોદય :- ૦૬:૨૧
સૂર્યાસ્ત:- ૧૮:૫૨
રાહુકાળ:- ૧૨:૩૭ થી ૧૪:૧૧
ગુલિક કાળ:- ૧૧:૦૩ થી ૧૨:૩૭
ગોચર :- ગુરુ=કુંભ|શનિ=મકર|રાહુ=વૃષભ|સૂર્ય-મંગળ=સિંહ|શુક્ર-બુધ=કન્યા|કેતુ=વૃશ્ચિક/ચંદ્ર-મિથુન.
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)
મેષ-(અ,લ,ઇ):-આજે આપનો દિવસ ખુબજ મહત્વનું રહે કામકાજ જે થશે તે ભવિષ્યમાં તમને લાભ અને નામના અપાવશે ગ્રહ બળ સારુ ભાગ્યનો સાથ મળી રહ્યો છે.
વૃષભ-(બ,વ,ઉ):- આજે આવક કરતાં જાવકનું પ્રમાણ વધે તથા તમારા આયોજન ખોટા પડે સાહસ હમણાં કોઈ કરવું નહીં તથા ધર્મકાર્ય અવશ્ય કરવું જોઈએ.
મિથુન-(ક,છ,ઘ):-આજનો દિવસ એક ઉત્તમ દિવસ કામકાજ સરળતાથી થાય મન પ્રસન્નતા અનુભવે નવા કાર્યોમાં સરળતા રહે લાભ થાય.
કર્ક:- (ડ,હ):- આજના દિવસ જે જરૂરી છે તે કાર્ય ન થતા બીજા બીજા કામોમાં તમારો સમય પસાર થાય અને મહત્વનું કાર્ય રહી જાય આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
સિંહ-(મ,ટ):- આજે તમારા શબ્દો તમારું બોલેલું ખૂબ જ મહત્વનું રહેશે તેથી સમજી વિચારી મને બોલવાનો પ્રયત્ન કરજો અવશ્ય સારો લાભ થશે.
કન્યા-(પ,ઠ,ણ):- આજે શાંત મનથી યોગ્ય નિર્ણય લઈ કાર્યક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે નામના મેળવી શકો છો તથા પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો.
તુલા-(ર,ત):-આજે તમારાથી મોટા જે કોઈ છે તેઓની સલાહ સૂચનને માન આપજો તથા કોઇકનું મન દુભાય એવું કોઈ કામ કરશો નહીં શાંત રહી તથા ધર્મકાર્ય કરી આજનો દિવસ પસાર કરવો.
વૃશ્ચિક :-આજે તમારે જે વસ્તુની જરૂર છે અથવા જે કંઈ કામમાં તમે ઈચ્છો છો કે તે પૂર્ણ થાય તેવું કામ લંબાઈ શકે છે અને હાથમા આવેલી સફળતા દૂર રહી જાય.
ધન-(ભ,ફ,ધ,ઢ):- આજે તમારા રોકાયેલા અટવાયેલા નાણાં તમને પ્રાપ્ત થઇ શકે છે તથા આવક થતાં નવા કાર્યો આયોજન બદ્ધ કરી શકાય તેઓ ઉત્તમ દિવસ છે.
મકર-( ખ,જ) :- આજે સ્વાસ્થ્યમાં સુધારો કરતો આપનો દિવસ શુભ રહે મન પ્રસન્નતા અનુભવે કાર્યમાં સરળતા રહે મિત્રોને મળવાથી હળવાશની પળો માણી શકો.
કુંભ-(ગ,શ,ષ,સ):- આજે થોડુંક જતું કરવું બને તેટલા પ્રેક્ટીકલ થવાનો પ્રયત્ન કરવો કોઈના પ્રત્યે ખોટો અનગમો ન રાખવો અને કર્મ તથા વિચારોની શુદ્ધિથી લાભ થઈ શકે છે.
મીન-(દ,ચ,ઝ,,થ):-આજે તમે ઇચ્છો છો તે પ્રમાણે કાર્ય ન થાય ક્રોધ ઉત્પન્ન થઈ શકે છે મૌન રહેવાથી માન-પ્રતિષ્ઠા સચવાઈ જશે શાંતિથી દિવસ પસાર કરવો.
આજનું પંચાંગ
તારીખ :૦૧/૦૯/૨૦૨૧
વાર :- બુધવાર
માસ :-શ્રાવણ
પક્ષ :- કૃષ્ણ
તિથિ :- દસમ
નક્ષત્ર:- મૃગશીર્ષ
યોગ :- વજ્ર
કરણ:- વાણિજ ૧૭:૨૬ વિષ્ટિ ભદ્ર
ચંદ્ર :- મિથુન
સૂર્ય :- સિંહ
સૂર્યોદય :- ૦૬:૨૧
સૂર્યાસ્ત:- ૧૮:૫૨
રાહુકાળ:- ૧૨:૩૭ થી ૧૪:૧૧
ગુલિક કાળ:- ૧૧:૦૩ થી ૧૨:૩૭
ગોચર :- ગુરુ=કુંભ|શનિ=મકર|રાહુ=વૃષભ|સૂર્ય-મંગળ=સિંહ|શુક્ર-બુધ=કન્યા|કેતુ=વૃશ્ચિક/ચંદ્ર-મિથુન.
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી સંજયભાઈ પંડ્યા (sanjay25pandya@gmail.com)
મેષ-(અ,લ,ઇ):-આજે આપનો દિવસ ખુબજ મહત્વનું રહે કામકાજ જે થશે તે ભવિષ્યમાં તમને લાભ અને નામના અપાવશે ગ્રહ બળ સારુ ભાગ્યનો સાથ મળી રહ્યો છે.
વૃષભ-(બ,વ,ઉ):- આજે આવક કરતાં જાવકનું પ્રમાણ વધે તથા તમારા આયોજન ખોટા પડે સાહસ હમણાં કોઈ કરવું નહીં તથા ધર્મકાર્ય અવશ્ય કરવું જોઈએ.
મિથુન-(ક,છ,ઘ):-આજનો દિવસ એક ઉત્તમ દિવસ કામકાજ સરળતાથી થાય મન પ્રસન્નતા અનુભવે નવા કાર્યોમાં સરળતા રહે લાભ થાય.
કર્ક:- (ડ,હ):- આજના દિવસ જે જરૂરી છે તે કાર્ય ન થતા બીજા બીજા કામોમાં તમારો સમય પસાર થાય અને મહત્વનું કાર્ય રહી જાય આવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
સિંહ-(મ,ટ):- આજે તમારા શબ્દો તમારું બોલેલું ખૂબ જ મહત્વનું રહેશે તેથી સમજી વિચારી મને બોલવાનો પ્રયત્ન કરજો અવશ્ય સારો લાભ થશે.
કન્યા-(પ,ઠ,ણ):- આજે શાંત મનથી યોગ્ય નિર્ણય લઈ કાર્યક્ષેત્રે તથા સામાજિક ક્ષેત્રે નામના મેળવી શકો છો તથા પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો.
તુલા-(ર,ત):-આજે તમારાથી મોટા જે કોઈ છે તેઓની સલાહ સૂચનને માન આપજો તથા કોઇકનું મન દુભાય એવું કોઈ કામ કરશો નહીં શાંત રહી તથા ધર્મકાર્ય કરી આજનો દિવસ પસાર કરવો.
વૃશ્ચિક :-આજે તમારે જે વસ્તુની જરૂર છે અથવા જે કંઈ કામમાં તમે ઈચ્છો છો કે તે પૂર્ણ થાય તેવું કામ લંબાઈ શકે છે અને હાથમા આવેલી સફળતા દૂર રહી જાય.
ધન-(ભ,ફ,ધ,ઢ):- આજે તમારા રોકાયેલા અટવાયેલા નાણાં તમને પ્રાપ્ત થઇ શકે છે તથા આવક થતાં નવા કાર્યો આયોજન બદ્ધ કરી શકાય તેઓ ઉત્તમ દિવસ છે.
મકર-( ખ,જ) :- આજે સ્વાસ્થ્યમાં સુધારો કરતો આપનો દિવસ શુભ રહે મન પ્રસન્નતા અનુભવે કાર્યમાં સરળતા રહે મિત્રોને મળવાથી હળવાશની પળો માણી શકો.
કુંભ-(ગ,શ,ષ,સ):- આજે થોડુંક જતું કરવું બને તેટલા પ્રેક્ટીકલ થવાનો પ્રયત્ન કરવો કોઈના પ્રત્યે ખોટો અનગમો ન રાખવો અને કર્મ તથા વિચારોની શુદ્ધિથી લાભ થઈ શકે છે.
મીન-(દ,ચ,ઝ,,થ):-આજે તમે ઇચ્છો છો તે પ્રમાણે કાર્ય ન થાય ક્રોધ ઉત્પન્ન થઈ શકે છે મૌન રહેવાથી માન-પ્રતિષ્ઠા સચવાઈ જશે શાંતિથી દિવસ પસાર કરવો.