અંબાજી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની માય ભક્તોએ નોંધ લેવા વિનંતી છે.
[caption id="attachment_12409" align="aligncenter" width="1280"] બેસતા વર્ષથી લાભપાંચમ સુધી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય[/caption]
તા.15-11-2020 રવિવાર (આસો સૂદ અમાસ)
આરતી સવારે - 7.00 થી 7.30
દર્શન સવારે - 7.30 થી 11.00
અન્નકુટ આરતી - 12.00 થી 12.30
દર્શન બપોરે - 12.30 થી 16.15
આરતી સાંજે- 18.30 થી 19.00
દર્શન સાંજે- 19.00 થી 21.00
તા.16-11-2020 સોમવાર (બેસતું વર્ષ)
આરતી સવારે - 6.00 થી 6.30
દર્શન સવારે - 6.30 થી 11.30
રોજભોગ - 12.00 થી 12.30
દર્શન બપોરે - 12.30 થી 16.15
આરતી સાંજે - 18.30 થી 19.00
દર્શન સાંજે - 19.00 થી 23.00
તા.17-11-2020 થી તા.19-11-2020 સુધી (ભાઈબીજ થી લાભપાંચમ)
આરતી સવારે - 6.30 થી 7.00
દર્શન સવારે - 7.00 થી 11.30
રોજભોગ - 12.00 કલાકે
દર્શન બપોરે - 12.30 થી 16.15
આરતી સાંજે - 18.30થી 19.00
દર્શન સાંજે - 19.00 થી 23.00
તા.20-11-2020 થી દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.
આરતી સવારે - 7.30 થી 8.00
દર્શન સવારે - 8.00 થી 11.30
રોજભોગ - 12.00 કલાકે
દર્શન બપોરે - 12.30 થી 16.15
આરતી સાંજે - 18.30થી 19.00
દર્શન સાંજે - 19.00 થી 21.00
અંબાજી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે, બેસતા વર્ષથી લાભપાંચમ સુધી આરતી- દર્શનના સમયમાં ફેરફાર થવાથી શ્રી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની માય ભક્તોએ નોંધ લેવા વિનંતી છે.
[caption id="attachment_12409" align="aligncenter" width="1280"] બેસતા વર્ષથી લાભપાંચમ સુધી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય[/caption]
તા.15-11-2020 રવિવાર (આસો સૂદ અમાસ)
આરતી સવારે - 7.00 થી 7.30
દર્શન સવારે - 7.30 થી 11.00
અન્નકુટ આરતી - 12.00 થી 12.30
દર્શન બપોરે - 12.30 થી 16.15
આરતી સાંજે- 18.30 થી 19.00
દર્શન સાંજે- 19.00 થી 21.00
તા.16-11-2020 સોમવાર (બેસતું વર્ષ)
આરતી સવારે - 6.00 થી 6.30
દર્શન સવારે - 6.30 થી 11.30
રોજભોગ - 12.00 થી 12.30
દર્શન બપોરે - 12.30 થી 16.15
આરતી સાંજે - 18.30 થી 19.00
દર્શન સાંજે - 19.00 થી 23.00
તા.17-11-2020 થી તા.19-11-2020 સુધી (ભાઈબીજ થી લાભપાંચમ)
આરતી સવારે - 6.30 થી 7.00
દર્શન સવારે - 7.00 થી 11.30
રોજભોગ - 12.00 કલાકે
દર્શન બપોરે - 12.30 થી 16.15
આરતી સાંજે - 18.30થી 19.00
દર્શન સાંજે - 19.00 થી 23.00
તા.20-11-2020 થી દર્શનનો સમય નીચે મુજબ યથાવત રહેશે.
આરતી સવારે - 7.30 થી 8.00
દર્શન સવારે - 8.00 થી 11.30
રોજભોગ - 12.00 કલાકે
દર્શન બપોરે - 12.30 થી 16.15
આરતી સાંજે - 18.30થી 19.00
દર્શન સાંજે - 19.00 થી 21.00