ભરતીય સેનામા ફરજ બજાવતા વીર સપુત હરિશસિંહ પરમાર આંતકી અથડામણમાં શહિદ થયા છે
વીર સપુત હરિશસિંહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી એટલે 2016થી ભરતીય સેનામાં જોડાયા હતા
શહિદ વીર સપુત હરિશસિંહ પરમારના પરિવારમા માતાપિતા સહિત એક ભાઈ છે
વીર સપુત હરિશસિંહ પરમાર શહિદ થયાના સમાચાર મળતા જ પરિવાજનોથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે
WatchGujarat. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વતની અને ભારતીય સેનામા ફરજ બજાવતા વીર સપુત હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ-કશમીરના મછાલ સેકટરમાં આંતકી હુમલામાં શહીદ થતા પરિવાર સહિત સમગ્ર વણઝારીયા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વતની વીર સપુત હરિશસિંહ રાધેસિંહ પરમાર(ઉ.25 વર્ષ) છેલ્લા પાંચ વર્ષથી એટલે કે વર્ષ 2016 થી ભારતીય સેનામાં જોડાયા હતા. હરિશસિંહ રાધેસિંહ પરમાર જ્યારે ભારતીય સેનામાં જોડાયા ત્યારે માત્ર 20 વર્ષના હતા.
વર્ષ 2016થી ભારતીય સેનામાં ફરજ બજાવતા વીર હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ-કશમીરના મછાલ સેકટરમાં તૈનાત હતા. આ દરમિયાન આંતકી હુમલો થયા હતો. અને જેમા ગુજરાતના વીર સપુત હરિશસિંહ રાધેસિંહ પરમાર શહિદ થયા હતા. આંતકી હુમલામાં હરિશસિંહ શહિદ થતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે. સાથે વણઝારીયા ગામ સહિત સમગ્ર પંથકમા શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ભારતીય સેનાના વિર શહિદ હરિશસિંહ રાધેસિંહ પરમાર નશ્વર દેહને આજે હવાઈ માર્ગ દ્વારા અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાથી તેમના વતન વણઝારીયા ગામ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. શહિદ હરિશસિંહ રાધેસિંહ પરમારના પરિવારમાં માતાપિતા અને એક ભાઈ છે જે સાવ સામાન્ય જીવન ગુજારે છે.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વતની ભારતીય સેનામા ફરજ બજાવતા વીર સપુત હરિશસિંહ રાધેસિંહ પરમાર શહિદ થયા હોવાના સમાચાર મળતા પરિવાર સહિત ગામના અનેક લોકો શોક મગ્ન થયા છે. ત્યારે આસપાસના રહોશો સહિત ગામ બહારના પણ અનેક લોકો પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી રહ્યા છે. અને પરિવારની દઃખદ ઘડીમાં તેમનો સાથ આપી રહ્યા છે.
ભરતીય સેનામા ફરજ બજાવતા વીર સપુત હરિશસિંહ પરમાર આંતકી અથડામણમાં શહિદ થયા છે
વીર સપુત હરિશસિંહ પરમાર છેલ્લા પાંચ વર્ષથી એટલે 2016થી ભરતીય સેનામાં જોડાયા હતા
શહિદ વીર સપુત હરિશસિંહ પરમારના પરિવારમા માતાપિતા સહિત એક ભાઈ છે
વીર સપુત હરિશસિંહ પરમાર શહિદ થયાના સમાચાર મળતા જ પરિવાજનોથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે
WatchGujarat. ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વતની અને ભારતીય સેનામા ફરજ બજાવતા વીર સપુત હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ-કશમીરના મછાલ સેકટરમાં આંતકી હુમલામાં શહીદ થતા પરિવાર સહિત સમગ્ર વણઝારીયા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વતની વીર સપુત હરિશસિંહ રાધેસિંહ પરમાર(ઉ.25 વર્ષ) છેલ્લા પાંચ વર્ષથી એટલે કે વર્ષ 2016 થી ભારતીય સેનામાં જોડાયા હતા. હરિશસિંહ રાધેસિંહ પરમાર જ્યારે ભારતીય સેનામાં જોડાયા ત્યારે માત્ર 20 વર્ષના હતા.
વર્ષ 2016થી ભારતીય સેનામાં ફરજ બજાવતા વીર હરિશસિંહ રાધેસિંહ પરમાર જમ્મુ-કશમીરના મછાલ સેકટરમાં તૈનાત હતા. આ દરમિયાન આંતકી હુમલો થયા હતો. અને જેમા ગુજરાતના વીર સપુત હરિશસિંહ રાધેસિંહ પરમાર શહિદ થયા હતા. આંતકી હુમલામાં હરિશસિંહ શહિદ થતા પરિવારજનો શોકમગ્ન બન્યા છે. સાથે વણઝારીયા ગામ સહિત સમગ્ર પંથકમા શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ભારતીય સેનાના વિર શહિદ હરિશસિંહ રાધેસિંહ પરમાર નશ્વર દેહને આજે હવાઈ માર્ગ દ્વારા અમદાવાદ લાવવામાં આવશે અને ત્યાથી તેમના વતન વણઝારીયા ગામ લાવવામાં આવે તેવી શક્યતાઓ છે. શહિદ હરિશસિંહ રાધેસિંહ પરમારના પરિવારમાં માતાપિતા અને એક ભાઈ છે જે સાવ સામાન્ય જીવન ગુજારે છે.
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના વતની ભારતીય સેનામા ફરજ બજાવતા વીર સપુત હરિશસિંહ રાધેસિંહ પરમાર શહિદ થયા હોવાના સમાચાર મળતા પરિવાર સહિત ગામના અનેક લોકો શોક મગ્ન થયા છે. ત્યારે આસપાસના રહોશો સહિત ગામ બહારના પણ અનેક લોકો પરિવારને સાંત્વના પાઠવવા પહોંચી રહ્યા છે. અને પરિવારની દઃખદ ઘડીમાં તેમનો સાથ આપી રહ્યા છે.