વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ ઘરમાં અનેક પ્રકારના જીવાનું જેમકે, કીડા, મંકોડા, માખીઓ વગેરે દેખાવ લાગે છે. અને તેમાંથી માખીઓનો ત્રાસ વધુ અનુભવાય છે. ગૃહણીઓ ઘરમાં ગમે તેટલી સાફ સફાઈ કરી લે પણ અને એક પ્રકારના નુસખાઓ આજ્માવીલે પણ માખીઓ થી છુટકારો મળતો નથી. જે ખાદ્ય સામગ્રી પર બેસે છે, અને પરિણામે રોગચાળો વધારે છે. જેનાથી લોકોને ફૂડ પોઇઝનિંગ જેવી બીમારીઓ થાય છે. આજે આપણે માખીઓ થી બચવાના અને તેને દૂર ભગાવવાના ઉપાયો વિશે જાણીશુ -
તુલસીના પાન - તુલસીના પાનની સુગંધથી માખી દૂર ભાગે છે. તુલસીના પાનનું હોમ મેડ સ્પ્રે પણ બનાવી શકાય અને હવે તો માર્કેટમાંથી પણ સરળતાથી મળી જાય છે.
ઘેર આ સ્પ્રે બનાવવા માટે તુલસીના 12 થી 14 પાંદડાને ગરમ પાણીમાં પલાળીને થોડીવાર બાદ તેને મિકસ કરીને એક પેસ્ટ બનાવી લો ત્યારબાદ તેને ગાળીને તેનું સ્પ્રે તૈયાર કરીને બોટલમાં ભરીને તેનો ઉપયોગ કરવાથી માખીઓથી છૂટકારો મળે છે.
જીંજર સ્પ્રે - એક વાડકીમાં ચાર કપ પાણી લો તેમાં બે ચમચી સૂંઠ અથવા આદુની પેસ્ટ બનાવી લો, અને એક મિશ્રણ તૈયાર કરી લો અને ગાળીને એક બોટલમાં ભરીને જયાં માખીનો ઉપદ્રવ હોય ત્યાં છંટકાવ કરો જેથી માખીની સમસ્યાથી છુટકારો મળશે.
એસેંશિયલ ઓઇલ - માખીઓને ભગાવવામાં મદદરૂપ એસેંશિયલ ઓઇલ સ્પ્રે માખીઓને ભગાવવામાં મદદ કરે છે. આ સ્પ્રે બનાવવા માટે તીવ્ર સુગંધ ધરાવતા કેટલાંક તેલોનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે લવીંગનું તેલ, અજમાનું તેલ વગેરે બનાવવા માટે તેલના 10 ટીપા લો તેમાં બે કપ પાણી મિકસ કરો. હવે આ દરેક સામગ્રીને એક સાથે સરખી રીતે ભેળવી દો, ત્યારબાદ જયાં માખીઓ હોય ત્યાં આ સ્પ્રેનો ઉપયોગ કરીને માખીને ભગાડવામાં મદદ મળશે.
એપ્પલ સાઇડર વિનેગર અને નિલગીરીનું તેલ - એપ્પલ સાઇડર નીલગીરીનું તેલ માખીઓ ભગાડવામાં મદદગાર છે. 1/4 કપ એપ્પલ સાઇડ વિનેગર લઇને 15-20 ટીપા નીલગીરીનું તેલ લો હવે બન્નેને એક સ્પ્રે બોટલમાં ભેળવીને મિકસ કરી લો. આ મિશ્રણનો ઉપયોગ ઘરમાંથી માખીઓને ભગાડવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
કપૂર - કપૂરની સુગંધથી માખીઓ બહુ દુર ભાગે છે. કપૂરનું સ્પ્રે બનાવવા માટે 8-10 ટીકડીને પીસીને તેનો પાઉડર બનાવીને સ્પ્રે તૈયાર કરીને માખીઓ વધારે હોય ત્યાં છંટકાવ કરો.
સંતરાની છાલનો ઉપયોગ - સંતરાની છાલને સૂકવીને તેનો ઘુમાડો કરવાથી માખીઓ ભાગી જાય છે એ સિવાય સંતરામાં સૌદર્ય નિખારના પણ ગુણ રહેલા છે.
વરસાદની સિઝન શરૂ થતાની સાથે જ ઘરમાં અનેક પ્રકારના જીવાનું જેમકે, કીડા, મંકોડા, માખીઓ વગેરે દેખાવ લાગે છે. અને તેમાંથી માખીઓનો ત્રાસ વધુ અનુભવાય છે. ગૃહણીઓ ઘરમાં ગમે તેટલી સાફ સફાઈ કરી લે પણ અને એક પ્રકારના નુસખાઓ આજ્માવીલે પણ માખીઓ થી છુટકારો મળતો નથી. જે ખાદ્ય સામગ્રી પર બેસે છે, અને પરિણામે રોગચાળો વધારે છે. જેનાથી લોકોને ફૂડ પોઇઝનિંગ જેવી બીમારીઓ થાય છે. આજે આપણે માખીઓ થી બચવાના અને તેને દૂર ભગાવવાના ઉપાયો વિશે જાણીશુ -
તુલસીના પાન - તુલસીના પાનની સુગંધથી માખી દૂર ભાગે છે. તુલસીના પાનનું હોમ મેડ સ્પ્રે પણ બનાવી શકાય અને હવે તો માર્કેટમાંથી પણ સરળતાથી મળી જાય છે.
ઘેર આ સ્પ્રે બનાવવા માટે તુલસીના 12 થી 14 પાંદડાને ગરમ પાણીમાં પલાળીને થોડીવાર બાદ તેને મિકસ કરીને એક પેસ્ટ બનાવી લો ત્યારબાદ તેને ગાળીને તેનું સ્પ્રે તૈયાર કરીને બોટલમાં ભરીને તેનો ઉપયોગ કરવાથી માખીઓથી છૂટકારો મળે છે.
જીંજર સ્પ્રે - એક વાડકીમાં ચાર કપ પાણી લો તેમાં બે ચમચી સૂંઠ અથવા આદુની પેસ્ટ બનાવી લો, અને એક મિશ્રણ તૈયાર કરી લો અને ગાળીને એક બોટલમાં ભરીને જયાં માખીનો ઉપદ્રવ હોય ત્યાં છંટકાવ કરો જેથી માખીની સમસ્યાથી છુટકારો મળશે.
એસેંશિયલ ઓઇલ - માખીઓને ભગાવવામાં મદદરૂપ એસેંશિયલ ઓઇલ સ્પ્રે માખીઓને ભગાવવામાં મદદ કરે છે. આ સ્પ્રે બનાવવા માટે તીવ્ર સુગંધ ધરાવતા કેટલાંક તેલોનો ઉપયોગ કરી શકાય છે. જેમ કે લવીંગનું તેલ, અજમાનું તેલ વગેરે બનાવવા માટે તેલના 10 ટીપા લો તેમાં બે કપ પાણી મિકસ કરો. હવે આ દરેક સામગ્રીને એક સાથે સરખી રીતે ભેળવી દો, ત્યારબાદ જયાં માખીઓ હોય ત્યાં આ સ્પ્રેનો ઉપયોગ કરીને માખીને ભગાડવામાં મદદ મળશે.
એપ્પલ સાઇડર વિનેગર અને નિલગીરીનું તેલ - એપ્પલ સાઇડર નીલગીરીનું તેલ માખીઓ ભગાડવામાં મદદગાર છે. 1/4 કપ એપ્પલ સાઇડ વિનેગર લઇને 15-20 ટીપા નીલગીરીનું તેલ લો હવે બન્નેને એક સ્પ્રે બોટલમાં ભેળવીને મિકસ કરી લો. આ મિશ્રણનો ઉપયોગ ઘરમાંથી માખીઓને ભગાડવા માટે ઉપયોગમાં લઇ શકાય છે.
કપૂર - કપૂરની સુગંધથી માખીઓ બહુ દુર ભાગે છે. કપૂરનું સ્પ્રે બનાવવા માટે 8-10 ટીકડીને પીસીને તેનો પાઉડર બનાવીને સ્પ્રે તૈયાર કરીને માખીઓ વધારે હોય ત્યાં છંટકાવ કરો.
સંતરાની છાલનો ઉપયોગ - સંતરાની છાલને સૂકવીને તેનો ઘુમાડો કરવાથી માખીઓ ભાગી જાય છે એ સિવાય સંતરામાં સૌદર્ય નિખારના પણ ગુણ રહેલા છે.