WatchGujarat. આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો ભલે તમને થોડા કઠોર લાગે, પરંતુ આ કઠોરતા જ જીવનનું સત્ય છે. આપણે લોકો ભાગદોડ વાળી જિંદગીમાં આ વિચારને ભલે નજરઅંદાજ કરી દઈએ, પરંતુ આ શબ્દો તમને જીવનની દરેક કસોટીમાં મદદ કરશે. આચાર્ય ચાણક્યના આ વિચારોમાંથી આજે આપણે બીજા એક વિચારનું વિશ્લેષણ કરીશું. આજનો વિચાર સામે વાળાને તમે કેવી રીતે ઓળખી શકોછો તેના પર આધારિત છે.
'જો તમારે કોઈની ભલાઈ જોવી હોય, તો તેની સલાહ લો, જો તેમના કોઈ ગુણો જોવા હોય તો તેની સાથે ભોજન કરો (જમો), જો તમારે કોઈની ટેવ જોવી હોય તો તેને માન આપો અને જો કોઈની નિયત જોવી હોય તો, તેને ઉધાર (કર્જ) આપો. આચાર્ય ચાણક્ય
આચાર્ય ચાણક્યએ તેના આ નિવેદનમાં માણસે કઈ વસ્તુ પર કસોટી કરવી જોઈએ તે કહ્યું છે. આચાર્ય મુજબ માણસની ચાર બાબતો પર કસોટી કરવી જોઈએ. આ ચાર બાબતો છે - કોઈની સલાહ લેવી, કોઈની સાથે જમવું, માન આપવું અને કોઈને લોન આપવી.
સૌથી પહેલી, વાત કરીએ જો તમારે કોઈની ભલાઈ જોવી હોય, તો તેની સલાહ લો. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જો તમારે કોઈ વ્યક્તિની ભલાઈ જોવી હોય તો તેની સલાહ લો. ઘણી વખત કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિને તે જ સલાહ આપે છે જેનો તે પોતે પ્રયાસ કરે છે. જયારે, ઘણીવાર તે સામે વાળાને એવી સલાહ આપે છે જે પ્રેક્ટિકલ રીતે વ્યવહારિક ના હોય.
બીજું છે કે જો તમે કોઈના ગુણો જોવા માંગતા હો, તો તેની સાથે જમો. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારે કોઈના ગુણો જોવા માંગતા હોય તો તેની સાથે ભોજન કરો. ખોરાક લેતી વખતે કોઈની ઘણી રીતે નિરીક્ષણ કરી શકાય છે. જો તેને ભોજન પોતે જ બનાવ્યું હોય, તો ખાવાનું કેવું બનાવ્યું છે, ખોરાક પીરસવાની રીત અને ખોરાક કેવી રીતે ખાઈ રહ્યા છે, તમે દરેક વસ્તુને નોંધ કરી શકો છો.
ત્રીજું છે, જો તમે કોઈની આદત જોવી હોય તો તેને માન આપો. આચાર્યના આ વિધાનનો અર્થ એ છે કે જો તમારે કોઈની આદત જોવી હોય તો તેને માન આપો. તમે જાણશો કે સામેની વ્યક્તિ તે આદર માટે લાયક છે કે નહીં.
ચોથું છે, જો તમારે કોઈની નિયત જોવી હોય તો તેને ઉધાર લોન આપો. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારે કોઈનીનિયત જોવી હોય તો તેને યોગ્ય રીતે જાણવાનો એક જ રસ્તો છે અને તે છે તેને ઉધાર લોન (કર્જ) આપવું. ઘણી વખત લોકો લોન લે છે પણ નિયત સમયમર્યાદામાં આપતા નથી. ઘણી વખત લોકો લોન લે છે અને ભૂલી જાય છે કે તેમને કોઈના પૈસા પાછા આપવાના છે. આથી જ આચાર્ય ચાણક્યએ કહ્યું કે જો તમારે કોઈની ભલાઈ જોવી હોય તો તેની સલાહ લો, જો તમને કોઈના ગુણો જોવા માંગતા હોય તો તેની સાથે જ ખોરાક ખાવ, જો તમને કોઈની ટેવ જોવી હોય તો તેને માન આપો અને જો તમારે કોઈની નિયત જોવી હોય તો તેને લોન આપો.
WatchGujarat. આચાર્ય ચાણક્યની નીતિઓ અને વિચારો ભલે તમને થોડા કઠોર લાગે, પરંતુ આ કઠોરતા જ જીવનનું સત્ય છે. આપણે લોકો ભાગદોડ વાળી જિંદગીમાં આ વિચારને ભલે નજરઅંદાજ કરી દઈએ, પરંતુ આ શબ્દો તમને જીવનની દરેક કસોટીમાં મદદ કરશે. આચાર્ય ચાણક્યના આ વિચારોમાંથી આજે આપણે બીજા એક વિચારનું વિશ્લેષણ કરીશું. આજનો વિચાર સામે વાળાને તમે કેવી રીતે ઓળખી શકોછો તેના પર આધારિત છે.
'જો તમારે કોઈની ભલાઈ જોવી હોય, તો તેની સલાહ લો, જો તેમના કોઈ ગુણો જોવા હોય તો તેની સાથે ભોજન કરો (જમો), જો તમારે કોઈની ટેવ જોવી હોય તો તેને માન આપો અને જો કોઈની નિયત જોવી હોય તો, તેને ઉધાર (કર્જ) આપો. આચાર્ય ચાણક્ય
આચાર્ય ચાણક્યએ તેના આ નિવેદનમાં માણસે કઈ વસ્તુ પર કસોટી કરવી જોઈએ તે કહ્યું છે. આચાર્ય મુજબ માણસની ચાર બાબતો પર કસોટી કરવી જોઈએ. આ ચાર બાબતો છે - કોઈની સલાહ લેવી, કોઈની સાથે જમવું, માન આપવું અને કોઈને લોન આપવી.
સૌથી પહેલી, વાત કરીએ જો તમારે કોઈની ભલાઈ જોવી હોય, તો તેની સલાહ લો. આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે જો તમારે કોઈ વ્યક્તિની ભલાઈ જોવી હોય તો તેની સલાહ લો. ઘણી વખત કોઈ વ્યક્તિ સામેની વ્યક્તિને તે જ સલાહ આપે છે જેનો તે પોતે પ્રયાસ કરે છે. જયારે, ઘણીવાર તે સામે વાળાને એવી સલાહ આપે છે જે પ્રેક્ટિકલ રીતે વ્યવહારિક ના હોય.
બીજું છે કે જો તમે કોઈના ગુણો જોવા માંગતા હો, તો તેની સાથે જમો. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારે કોઈના ગુણો જોવા માંગતા હોય તો તેની સાથે ભોજન કરો. ખોરાક લેતી વખતે કોઈની ઘણી રીતે નિરીક્ષણ કરી શકાય છે. જો તેને ભોજન પોતે જ બનાવ્યું હોય, તો ખાવાનું કેવું બનાવ્યું છે, ખોરાક પીરસવાની રીત અને ખોરાક કેવી રીતે ખાઈ રહ્યા છે, તમે દરેક વસ્તુને નોંધ કરી શકો છો.
ત્રીજું છે, જો તમે કોઈની આદત જોવી હોય તો તેને માન આપો. આચાર્યના આ વિધાનનો અર્થ એ છે કે જો તમારે કોઈની આદત જોવી હોય તો તેને માન આપો. તમે જાણશો કે સામેની વ્યક્તિ તે આદર માટે લાયક છે કે નહીં.
ચોથું છે, જો તમારે કોઈની નિયત જોવી હોય તો તેને ઉધાર લોન આપો. આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમારે કોઈનીનિયત જોવી હોય તો તેને યોગ્ય રીતે જાણવાનો એક જ રસ્તો છે અને તે છે તેને ઉધાર લોન (કર્જ) આપવું. ઘણી વખત લોકો લોન લે છે પણ નિયત સમયમર્યાદામાં આપતા નથી. ઘણી વખત લોકો લોન લે છે અને ભૂલી જાય છે કે તેમને કોઈના પૈસા પાછા આપવાના છે. આથી જ આચાર્ય ચાણક્યએ કહ્યું કે જો તમારે કોઈની ભલાઈ જોવી હોય તો તેની સલાહ લો, જો તમને કોઈના ગુણો જોવા માંગતા હોય તો તેની સાથે જ ખોરાક ખાવ, જો તમને કોઈની ટેવ જોવી હોય તો તેને માન આપો અને જો તમારે કોઈની નિયત જોવી હોય તો તેને લોન આપો.