WatchGujarat. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે શ્રીલંકાના ભૂતપૂર્વ પરફોર્મન્સ એનાલિસ્ટ સનથ જયસુંદરા (Sanath Jayasundara) પર એન્ટી કરપ્શન કોડના ભંગ બદલ સાત વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. જયસુંદરાને ઘણા મોટા આરોપો માટે દોષી ઠેરવવામાં આવ્યા છે.
ICC એ લગાવ્યો પ્રતિબંધ
આઇસીસી (ICC) એ એક નિવેદનમાં કહ્યું છે કે, 'શ્રીલંકા ક્રિકેટના ભૂતપૂર્વ પ્રદર્શન વિશ્લેષક સનથ જયસુંદરા (Sanath Jayasundara) ને આઇસીસી એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલ દ્વારા આઇસીસી એન્ટી કરપ્શન કોડનો ભંગ કરવા બદલ દોષી જાહેર કરવામાં આવ્યો, ત્યારબાદ તેને તમામ ક્રિકેટમાંથી સાત વર્ષની સજા ફટકારી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 'આઇસીસીએ કહ્યું,' આ પ્રતિબંધ 11 મે 2019 થી અમલમાં આવશે જ્યારે તેને અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. '
ઘણા આક્ષેપમાં સાબિત થયા દોષી
પંચાટ એ જયસુંદરા (Sanath Jayasundara) ને બે આરોપો માટે દોષી ઠેરવ્યા. આઇસીસીએ કહ્યું, "નિયમ 2.1. 30 - શ્રીલંકાના રમતગમત મંત્રીને લાંચ અથવા અન્ય ઇનામની ઓફર આંતરરાષ્ટ્રીય મેચના પરિણામ, પ્રગતિ, સંચાલન અથવા અન્ય કોઈ પણ પાસાને પ્રભાવિત કરવાનો માર્ગ શોઘી શકાય.રમતગમતની સર્વોચ્ચ સંસ્થાએ કહ્યું, નિયમ 2.4.7 - આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી કોડ હેઠળના શક્ય ભ્રષ્ટ વર્તન અંગેની તપાસને અટકાવવા અથવા વિલંબ કરવામાં. "
આઇસીસી (ICC) ના આચરણ ઈકાઈના મેનેજર એલેક્સ માર્શલે કહ્યું છે કે જયસુંદરાએ જે કર્યું તે નિરાશાજનક હતું. આઈસીસીએ જયસુંદરાને મે 2019 માં આરોપી બનાવ્યો હતો અને ત્યારબાદ તેમને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
WatchGujarat. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે શ્રીલંકાના ભૂતપૂર્વ પરફોર્મન્સ એનાલિસ્ટ સનથ જયસુંદરા (Sanath Jayasundara) પર એન્ટી કરપ્શન કોડના ભંગ બદલ સાત વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. જયસુંદરાને ઘણા મોટા આરોપો માટે દોષી ઠેરવવામાં આવ્યા છે.
ICC એ લગાવ્યો પ્રતિબંધ
આઇસીસી (ICC) એ એક નિવેદનમાં કહ્યું છે કે, 'શ્રીલંકા ક્રિકેટના ભૂતપૂર્વ પ્રદર્શન વિશ્લેષક સનથ જયસુંદરા (Sanath Jayasundara) ને આઇસીસી એન્ટી કરપ્શન ટ્રિબ્યુનલ દ્વારા આઇસીસી એન્ટી કરપ્શન કોડનો ભંગ કરવા બદલ દોષી જાહેર કરવામાં આવ્યો, ત્યારબાદ તેને તમામ ક્રિકેટમાંથી સાત વર્ષની સજા ફટકારી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 'આઇસીસીએ કહ્યું,' આ પ્રતિબંધ 11 મે 2019 થી અમલમાં આવશે જ્યારે તેને અસ્થાયી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. '
ઘણા આક્ષેપમાં સાબિત થયા દોષી
પંચાટ એ જયસુંદરા (Sanath Jayasundara) ને બે આરોપો માટે દોષી ઠેરવ્યા. આઇસીસીએ કહ્યું, "નિયમ 2.1. 30 - શ્રીલંકાના રમતગમત મંત્રીને લાંચ અથવા અન્ય ઇનામની ઓફર આંતરરાષ્ટ્રીય મેચના પરિણામ, પ્રગતિ, સંચાલન અથવા અન્ય કોઈ પણ પાસાને પ્રભાવિત કરવાનો માર્ગ શોઘી શકાય.રમતગમતની સર્વોચ્ચ સંસ્થાએ કહ્યું, નિયમ 2.4.7 - આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી કોડ હેઠળના શક્ય ભ્રષ્ટ વર્તન અંગેની તપાસને અટકાવવા અથવા વિલંબ કરવામાં. "
આઇસીસી (ICC) ના આચરણ ઈકાઈના મેનેજર એલેક્સ માર્શલે કહ્યું છે કે જયસુંદરાએ જે કર્યું તે નિરાશાજનક હતું. આઈસીસીએ જયસુંદરાને મે 2019 માં આરોપી બનાવ્યો હતો અને ત્યારબાદ તેમને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.