WatchGujarat. આચાર્ય ચાણક્યની નીતિ (Chanakya Niti) ઓ અને વિચારો ભલે તમને થોડા કઠોર લાગે, પરંતુ આ કઠોરતા જ જીવનનું સત્ય છે. આપણે લોકો ભાગદોડ વાળી જિંદગીમાં આ વિચારોને ભલે નજરઅંદાજ કરી દઈએ, પરંતુ આ વિચારો જીવનની દરેક કસોટીમાં તમને મદદ કરશે. આચાર્ય ચાણક્યના આ વિચારોમાંથી આજે આપણે બીજા એક વિચારનું વિશ્લેષણ કરીશું. આજનો આ વિચાર દુશ્મનની સજા પર આધારિત છે.
'તમારા દુશ્મન માટે સૌથી મોટી સજાએ તમારું ખુશ રહેવું છે.' – આચાર્ય ચાણક્ય
આચાર્ય ચાણક્યના આ નિવેદનનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિએ કોઈને શિક્ષા કરવી હોય તો સૌથી શ્રેષ્ઠ સજા છે તમારું ખુશ રહેવાની. જો તમે ખુશ છો તો બીજી વ્યક્તિ માટે તેનાથી મોટી કોઈ તકલીફ નહીં હોય. જો તમે ઇચ્છો તો પણ તમે સામેની વ્યક્તિને મોટી સજા આપી શકતા નથી. તે એટલા માટે છે કે જે કોઈ તમને ગમતો નથી અથવા તે તમારો દુશ્મન છે. તે ક્યારેય ઇચ્છશે નહીં કે તમે ખુશ રહો.
ઘણી વખત જીવનમાં એવું બને છે કે તમારું કોઈ અથવા તમારી નજીકનું કોઈ તમને ચીટ કરે છે. આવી સ્થિતિમાં તમે તેને કંઈપણ કહેવું યોગ્ય લાગતું નથી. આવું એટલા માટે પણ હોય છે કારણ કે તે તમારા હૃદયની નજીક હોય છે. તેથી, જો તમારા હૃદયની નજીક રહેતી કોઈ વ્યક્તિ તમારી સાથે કંઈક કરે છે જે તેને ન કરવું જોઈએ, ત્યારે તકલીફ ખરેખર વધારે થાય છે.
જો તમે સામે વાળાને પાઠ ભણાવવા માંગતા હોવ તો, સૌથી સારી રીત છે તેમની સામે ખુશ રહેવાની. આવું એટલા માટે છે કે જે વ્યક્તિ તમને દુઃખ પહોંચાડે છે તે હંમેશા ઇચ્છે છે કે તમે દુઃખી થાઓ. જો તમે નાખુશ રહેશો, તો તમે તેના મનની વાત પૂર્ણ. તેનાથી ઉલટું, જો તમે ખુશ રહેશો, તો સામેની વ્યક્તિને તમને જોઈને તકલીફ થશે. તેથી તેના મગજમાં ચાલતું રહેશે કે તમે કેમ આટલા ખુશ કેમ છો. ફક્ત આ કરવાથી તમે સામેની વ્યક્તિને સજા આપી શકશો અને તે આ જીવનભર આ સજાને યાદ રાખશે.
જયારે, કેટલાક લોકો એવા પણ હોય છે કે સામેની વ્યક્તિ જો તેમને હેરાન કરે છે, તો તે વધારે હેરાન થઇ જાય છે. જો તમે આ કરો છો તો બીજી વ્યક્તિ તમને વધુ હેરાન કરશે. તેથી જ આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે તમારા દુશ્મનો માટે સૌથી મોટી સજાએ તમારું ખુશ રહેવાનું છે.
WatchGujarat. આચાર્ય ચાણક્યની નીતિ (Chanakya Niti) ઓ અને વિચારો ભલે તમને થોડા કઠોર લાગે, પરંતુ આ કઠોરતા જ જીવનનું સત્ય છે. આપણે લોકો ભાગદોડ વાળી જિંદગીમાં આ વિચારોને ભલે નજરઅંદાજ કરી દઈએ, પરંતુ આ વિચારો જીવનની દરેક કસોટીમાં તમને મદદ કરશે. આચાર્ય ચાણક્યના આ વિચારોમાંથી આજે આપણે બીજા એક વિચારનું વિશ્લેષણ કરીશું. આજનો આ વિચાર દુશ્મનની સજા પર આધારિત છે.
'તમારા દુશ્મન માટે સૌથી મોટી સજાએ તમારું ખુશ રહેવું છે.' – આચાર્ય ચાણક્ય
આચાર્ય ચાણક્યના આ નિવેદનનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિએ કોઈને શિક્ષા કરવી હોય તો સૌથી શ્રેષ્ઠ સજા છે તમારું ખુશ રહેવાની. જો તમે ખુશ છો તો બીજી વ્યક્તિ માટે તેનાથી મોટી કોઈ તકલીફ નહીં હોય. જો તમે ઇચ્છો તો પણ તમે સામેની વ્યક્તિને મોટી સજા આપી શકતા નથી. તે એટલા માટે છે કે જે કોઈ તમને ગમતો નથી અથવા તે તમારો દુશ્મન છે. તે ક્યારેય ઇચ્છશે નહીં કે તમે ખુશ રહો.
ઘણી વખત જીવનમાં એવું બને છે કે તમારું કોઈ અથવા તમારી નજીકનું કોઈ તમને ચીટ કરે છે. આવી સ્થિતિમાં તમે તેને કંઈપણ કહેવું યોગ્ય લાગતું નથી. આવું એટલા માટે પણ હોય છે કારણ કે તે તમારા હૃદયની નજીક હોય છે. તેથી, જો તમારા હૃદયની નજીક રહેતી કોઈ વ્યક્તિ તમારી સાથે કંઈક કરે છે જે તેને ન કરવું જોઈએ, ત્યારે તકલીફ ખરેખર વધારે થાય છે.
જો તમે સામે વાળાને પાઠ ભણાવવા માંગતા હોવ તો, સૌથી સારી રીત છે તેમની સામે ખુશ રહેવાની. આવું એટલા માટે છે કે જે વ્યક્તિ તમને દુઃખ પહોંચાડે છે તે હંમેશા ઇચ્છે છે કે તમે દુઃખી થાઓ. જો તમે નાખુશ રહેશો, તો તમે તેના મનની વાત પૂર્ણ. તેનાથી ઉલટું, જો તમે ખુશ રહેશો, તો સામેની વ્યક્તિને તમને જોઈને તકલીફ થશે. તેથી તેના મગજમાં ચાલતું રહેશે કે તમે કેમ આટલા ખુશ કેમ છો. ફક્ત આ કરવાથી તમે સામેની વ્યક્તિને સજા આપી શકશો અને તે આ જીવનભર આ સજાને યાદ રાખશે.
જયારે, કેટલાક લોકો એવા પણ હોય છે કે સામેની વ્યક્તિ જો તેમને હેરાન કરે છે, તો તે વધારે હેરાન થઇ જાય છે. જો તમે આ કરો છો તો બીજી વ્યક્તિ તમને વધુ હેરાન કરશે. તેથી જ આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે તમારા દુશ્મનો માટે સૌથી મોટી સજાએ તમારું ખુશ રહેવાનું છે.