GPSCના નવા ચેરમેન બન્યા નલિન ઉપાધ્યાય,
નલિન ઉપાધ્યાયને સોંપાયો વધારાનો ચાર્જ,
હાલમાં નલિન ઉપાધ્યાય GPSCના સભ્ય છે
દિનેશ દાસાની નિવૃત્તિ બાદ પદ ખાલી હતું
Watchgujarat.GPSCના નવા ચેરમેન નલીન ઉપાધ્યાય બન્યા છે. જેમાં નલીન ઉપાધ્યાયને આજથી ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમાં દિનેશ દાસાનો કાર્યકાળ પૂરો થતાં આજથી નલિન ઉપાધ્યાયને નવો ચાર્જ સોંપાયો છે.
મળતી માહિતી મુજબ નલીન ઉપાધ્યાયને આજથી જ ચાર્જ સોંપાયો છે. અત્યાર સુધી નલીન ઉપાધ્યાય GPSCના સભ્ય હતા. આજ વર્ષે એપ્રિલ મહિનામાં GPSCમાં મહત્વની નિમણુંક કરાઈ હતી. તેમાં નલીન ઉપાધ્યાય, આશા શાહ, અશોક ભાવસર, સુરેશ ચંદ્ર પટેલને સભ્ય તરીકે નિમણૂંક અપાઈ હતી.
લાંબા સમયથી જીપીએસસીમાં આ જગ્યાઓ ખાલી પડી હતી. વિધાનસભાની ચૂંટણીના વર્ષ 2022માં સરકારમાંથી 17 આઇએએસ અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે. જેમાં નલિન ઉપાધ્યાયનુ નામ પણ સામેલ છે. જોકે, હવે ગુજરાત વહીવટી સેવામાંથી આઇએએસ તરીકે નોમિનેટ થયેલા અધિકારીઓની સંખ્યા વધતી જાય છે.
GPSCના નવા ચેરમેન બન્યા નલિન ઉપાધ્યાય,
નલિન ઉપાધ્યાયને સોંપાયો વધારાનો ચાર્જ,
હાલમાં નલિન ઉપાધ્યાય GPSCના સભ્ય છે
દિનેશ દાસાની નિવૃત્તિ બાદ પદ ખાલી હતું
Watchgujarat.GPSCના નવા ચેરમેન નલીન ઉપાધ્યાય બન્યા છે. જેમાં નલીન ઉપાધ્યાયને આજથી ચાર્જ સોંપવામાં આવ્યો છે. તેમાં દિનેશ દાસાનો કાર્યકાળ પૂરો થતાં આજથી નલિન ઉપાધ્યાયને નવો ચાર્જ સોંપાયો છે.
મળતી માહિતી મુજબ નલીન ઉપાધ્યાયને આજથી જ ચાર્જ સોંપાયો છે. અત્યાર સુધી નલીન ઉપાધ્યાય GPSCના સભ્ય હતા. આજ વર્ષે એપ્રિલ મહિનામાં GPSCમાં મહત્વની નિમણુંક કરાઈ હતી. તેમાં નલીન ઉપાધ્યાય, આશા શાહ, અશોક ભાવસર, સુરેશ ચંદ્ર પટેલને સભ્ય તરીકે નિમણૂંક અપાઈ હતી.
લાંબા સમયથી જીપીએસસીમાં આ જગ્યાઓ ખાલી પડી હતી. વિધાનસભાની ચૂંટણીના વર્ષ 2022માં સરકારમાંથી 17 આઇએએસ અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે. જેમાં નલિન ઉપાધ્યાયનુ નામ પણ સામેલ છે. જોકે, હવે ગુજરાત વહીવટી સેવામાંથી આઇએએસ તરીકે નોમિનેટ થયેલા અધિકારીઓની સંખ્યા વધતી જાય છે.