WatchGujarat. રાજ્યમાં કોરોનાના કેસો વધતા સરકાર ચિંતીત છે. વાતનો અંદાજો આપતો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. રાજ્યમાં 8 મહાનગરો 2 શહેરો તથા 10 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. તો વ્યપારીક ગતીવિધી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ કરાશે તેમ જાહેરનામામાં જણાવાયું છે. તેની સાથે લગ્ન અને અંતિમવીધી માટે લોકોની સંખ્યા નિયત કરી દેવામાં આવી છે. 29 જાન્યુઆરી સુધી આ નવા નિયમો લાગુ રહેશે. ત્યાર બાદ સરકાર સ્થિતીને ધ્યાને રાખીને નવા નિયમો જાહેર કરી શકે તેમ છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને તમામે કોવિડ ગાઇડલાઇનનું ફરજીયાત પાલન કરવું જોઇએ.
વાંચો સરકારનું જાહેરનામું વિગતવાર -
WatchGujarat. રાજ્યમાં કોરોનાના કેસો વધતા સરકાર ચિંતીત છે. વાતનો અંદાજો આપતો નિર્ણય આજે લેવામાં આવ્યો છે. રાજ્યમાં 8 મહાનગરો 2 શહેરો તથા 10 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. તો વ્યપારીક ગતીવિધી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ કરાશે તેમ જાહેરનામામાં જણાવાયું છે. તેની સાથે લગ્ન અને અંતિમવીધી માટે લોકોની સંખ્યા નિયત કરી દેવામાં આવી છે. 29 જાન્યુઆરી સુધી આ નવા નિયમો લાગુ રહેશે. ત્યાર બાદ સરકાર સ્થિતીને ધ્યાને રાખીને નવા નિયમો જાહેર કરી શકે તેમ છે. કોરોનાની સ્થિતીને ધ્યાને રાખીને તમામે કોવિડ ગાઇડલાઇનનું ફરજીયાત પાલન કરવું જોઇએ.
વાંચો સરકારનું જાહેરનામું વિગતવાર -