watchgujarat: આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. યાદીમાં 18 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ સુલતાનપુર લોધી સીટથી સજ્જન સિંહ ચીમાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે પંડિત બ્રહ્મશંકર ઝિમ્પાને હોશિયારપુરથી ટિકિટ આપવામાં આવી છે.
પાર્ટીએ ફિલૌર સીટથી પ્રિન્સિપાલ પ્રેમ કુમાર, અજનલાથી કુલદીપ સિંહ ધાલીવાલ, અટારીથી એડીસી જસવિંદર સિંહ, બાબા બકાલાથી દલબીર સિંહ ટોંગને ટિકિટ આપી છે. શ્રી આનંદપુર સાહિબથી હરજોત સિંહ બેન્સ, જલાલાબાદ સીટથી જગદીપ 'ગોલ્ડી' પર ભરોસો કરવામાં આવ્યો છે.
ખેમકરણથી સર્વન સિંહ ધૂન, લુધિયાણા સેન્ટ્રલથી અશોક 'પપ્પી' પરાશર, સાર્દુલગઢથી ગુરપ્રીત સિંહ બનાવલી, શુત્રાનાથી કુલવંત સિંહ બાઝીગર, છબ્બેવાલથી હરમિંદર સિંહ સંધુ, બાલાચૌરથી સંતોષ કટારિયા. અમૃતપાલ સિંહ સુખનંદને બાઘા પુરાણાથી, માસ્ટર જગસીર સિંહને ભુછો મંડીથી, અમોલક સિંહને જૈતુથી, ડૉ. બલબીર સિંહને પટિયાલા ગ્રામીણથી ટિકિટ આપવામાં આવી છે.
https://twitter.com/ANI/status/1474330900645113858?s=20
પંજાબ સરકાર પર નિશાન સાધતા મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, જ્યાં સુધી રાજ્ય સરકાર ઈમાનદાર, પ્રતિબદ્ધ નહીં હોય ત્યાં સુધી આવી ઘટનાઓ ફરી બનશે. ત્યારે આજે પંજાબને મજબૂત અને કાર્યક્ષમ સરકારની જરૂર છે.
watchgujarat: આમ આદમી પાર્ટી (AAP) એ પંજાબ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. યાદીમાં 18 ઉમેદવારોના નામ છે. પાર્ટીએ સુલતાનપુર લોધી સીટથી સજ્જન સિંહ ચીમાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે પંડિત બ્રહ્મશંકર ઝિમ્પાને હોશિયારપુરથી ટિકિટ આપવામાં આવી છે.
પાર્ટીએ ફિલૌર સીટથી પ્રિન્સિપાલ પ્રેમ કુમાર, અજનલાથી કુલદીપ સિંહ ધાલીવાલ, અટારીથી એડીસી જસવિંદર સિંહ, બાબા બકાલાથી દલબીર સિંહ ટોંગને ટિકિટ આપી છે. શ્રી આનંદપુર સાહિબથી હરજોત સિંહ બેન્સ, જલાલાબાદ સીટથી જગદીપ 'ગોલ્ડી' પર ભરોસો કરવામાં આવ્યો છે.
ખેમકરણથી સર્વન સિંહ ધૂન, લુધિયાણા સેન્ટ્રલથી અશોક 'પપ્પી' પરાશર, સાર્દુલગઢથી ગુરપ્રીત સિંહ બનાવલી, શુત્રાનાથી કુલવંત સિંહ બાઝીગર, છબ્બેવાલથી હરમિંદર સિંહ સંધુ, બાલાચૌરથી સંતોષ કટારિયા. અમૃતપાલ સિંહ સુખનંદને બાઘા પુરાણાથી, માસ્ટર જગસીર સિંહને ભુછો મંડીથી, અમોલક સિંહને જૈતુથી, ડૉ. બલબીર સિંહને પટિયાલા ગ્રામીણથી ટિકિટ આપવામાં આવી છે.
https://twitter.com/ANI/status/1474330900645113858?s=20
પંજાબ સરકાર પર નિશાન સાધતા મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, જ્યાં સુધી રાજ્ય સરકાર ઈમાનદાર, પ્રતિબદ્ધ નહીં હોય ત્યાં સુધી આવી ઘટનાઓ ફરી બનશે. ત્યારે આજે પંજાબને મજબૂત અને કાર્યક્ષમ સરકારની જરૂર છે.