કોરોના પર કાબૂ મેળવવા મનપાએ નવતર પ્રયોગ અપનાવ્યો
મ્યુ. કમિશ્નર દ્વારા ગ્રીન, યલો, બ્લ્યુ, ઓરેન્જ અને ડેન્જર રેડ એલર્ટની અલગ અલગ પાંચ કેટેગરી બનાવવામાં આવી
કોરોના કેરમાં પંચસ્તરીય એલર્ટ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપભેર વધી રહ્યું છે. ત્યારે કોરોના પર કાબૂ મેળવવા મનપાએ નવતર પ્રયોગ અપનાવ્યો છે. જેમાં મ્યુ. કમિશ્નર દ્વારા ગ્રીન, યલો, બ્લ્યુ, ઓરેન્જ અને ડેન્જર રેડ એલર્ટની અલગ અલગ પાંચ કેટેગરી બનાવવામાં આવી છે. આ માટે કોરોના કેરમાં પંચસ્તરીય એલર્ટ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત કોરોના પોઝિટિવ હોય પરંતુ દર્દીની ઉમર નાની હોય, રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય. ડાયાબીટીસ, બ્લડપ્રેસર, કેન્સર કે આવી કોઇ બીમારી ન હોય તેને ગ્રીન કેટેગરીમાં સમાવેશ કરવામા આવશે. જ્યારે કોરોના પોઝિટિવની સાથે કોઇ ગંભીર બીમારી હોય અને ઉંમર 50 વર્ષથી વધુ હોય તેવા દર્દીને વધુ પ્રાયોરિટી આપીને રેડ કેટેગરીમાં સમાવેશ કરીને આવા દર્દીની તબિયત ઉપર સતત વોચ રાખવામા આવશે. ડેથ રેશિયો વધે નહીં એ માટે આ સ્ટ્રેટર્જી સાથે નવી સિસ્ટમ ગોઠવવામા આવી હોવાનું મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતુ.
જાણો શું છે આ પાંચ કેટેગરી અને તેમાં કઇ રીતે થાય છે કામ
ગ્રીન કેટેગરી: આ કેટેગરીમાં દર્દી યુવાન હોય. રોગપ્રતિવ્રરક શક્તિ ઓછી હોય. કેરોના પોઝિટિવ હોવા ગણવામા આવશે. આમછતા આ દર્દીને મનપાના આયુષ્ય કલેકટરોની ટીમ ટેલિફોન સંપર્કમાં રહશે. જરૂર જણાય તો રૂબરૂ જઇને ઓક્સીજન લેવલ, દવા વિતરણ સહિતની ફરજ નિભાવશે.
યલો કેટેગરી: આ કેટેગરીમાં દર્દી યુવાન હોય પરંતુ રોગ પ્રતિરક શક્તિ ઓછી હોય અને ઓક્સીજન લેવલ પ્રમાણ કરતા નીચુ જતુ હોય તેને આ કેટેગરીમાં સમાવેશ કરીને દિવસમાં કમસેકમ બે વખત મનપાના આયુષ્યમાન તબીબ ફોન કરીને ઓક્સીજન અને પલ્સ રેટ અને થર્મલ સ્ક્રનીંગમાં કેટલુ ટેમ્પરેચર છે એની પૃચ્છા કરશે. હેલ્થ પ્રોગેશ રિપોર્ટ સુધારા પર આવતો ન જણાય એટલે મનપાના તબીબ પીપીઇ કૈટ પહેરીને રૂબરૂ તેમના ઘરે જશે.
બ્લ્યુ કેટેગરી: આ કેટેગરીમાં ૪૦ થી ૫૦ વર્ષની ઉંમર પર આવતા હોય તેવા કોરોના પોઝિટિ જ સારવાર લઇ શકે છે કે પછી તેને હોસ્પિટલમાં દખલ કરવા પડે તેમ છે એ મનપાની તબીબી ટીમ રૂબરૂ જઇને તબિયત તપાસીને દર્દીના પરિવારજનને સુઝાવ આપશે.
ઓરેન્જ કેટેગરી: ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના કોરોના 4 ના પોઝિટિવ દર્દીને આ ઓરેન્જ કેટેગરીમાં લઈને દર ત્રણ અને તેનામાં જો સુધાર ન જણાય તો સિવિલ હોસ્પિટલ અથવા તો દર્દીના પરિવારજનને કેઇ સારા તબીબ પાસે પેકેજ સારવાર માટેની ફરજ પાડશે.
રેડ એલર્ટ કેટેગરી: આ કેટેગરીમાં ખાસ કરીને સિનિયરસીટીઝન નોસમાવેશ કરવામાં આવશે. તેનાથી તે તેવો આગ્રહ રાખવામા આવશે. સામાન્ય રીતે સિનિયર સિટીઝનમાં ઽયાબીટીસ, બ્લડપ્રેસર, હાર્ટને લગતી બીમારી કે અન્ય કેઇ સમસ્યાથી પીડતા હોય એ બાબત ડેન્જરસ ગણી શકાય. એ બાબતને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ કેટેગરી ઉપર ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવશે. મનપાએ ૧૦૦થી વધુ સંજીવની - ધનવંતરી રથ શરૂ કર્યા છે. ડોર ટુ ડેર સર્વે, વેક્સીનેશન સહિતની કામગીરી સંજીવની અને ધનવંતરી રથમાં જેમને ફરજ સોંપવામા આવી છે એવા સ્ટાફ પાસે કરાવવામા આવે છે. એ દરમિયાન જે કેઇ વ્યક્તિમાં કેરોનાના લક્ષણ જણાશે એટલે એ વ્યક્તિના નામ-સરનામા, ફોન નંબર સહિતનો ડેટા સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમને આપવામા આવશે અને ત્યાંથી મનપાના તબીબને જે-તે વ્યક્તિના ઘરે આરોગ્ય ચકાસણી માટે રૂબરૂ મોકલવામા આવશે.
કોરોના પર કાબૂ મેળવવા મનપાએ નવતર પ્રયોગ અપનાવ્યો
મ્યુ. કમિશ્નર દ્વારા ગ્રીન, યલો, બ્લ્યુ, ઓરેન્જ અને ડેન્જર રેડ એલર્ટની અલગ અલગ પાંચ કેટેગરી બનાવવામાં આવી
કોરોના કેરમાં પંચસ્તરીય એલર્ટ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી
WatchGujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપભેર વધી રહ્યું છે. ત્યારે કોરોના પર કાબૂ મેળવવા મનપાએ નવતર પ્રયોગ અપનાવ્યો છે. જેમાં મ્યુ. કમિશ્નર દ્વારા ગ્રીન, યલો, બ્લ્યુ, ઓરેન્જ અને ડેન્જર રેડ એલર્ટની અલગ અલગ પાંચ કેટેગરી બનાવવામાં આવી છે. આ માટે કોરોના કેરમાં પંચસ્તરીય એલર્ટ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત કોરોના પોઝિટિવ હોય પરંતુ દર્દીની ઉમર નાની હોય, રોગ પ્રતિકારક શક્તિ વધુ હોય. ડાયાબીટીસ, બ્લડપ્રેસર, કેન્સર કે આવી કોઇ બીમારી ન હોય તેને ગ્રીન કેટેગરીમાં સમાવેશ કરવામા આવશે. જ્યારે કોરોના પોઝિટિવની સાથે કોઇ ગંભીર બીમારી હોય અને ઉંમર 50 વર્ષથી વધુ હોય તેવા દર્દીને વધુ પ્રાયોરિટી આપીને રેડ કેટેગરીમાં સમાવેશ કરીને આવા દર્દીની તબિયત ઉપર સતત વોચ રાખવામા આવશે. ડેથ રેશિયો વધે નહીં એ માટે આ સ્ટ્રેટર્જી સાથે નવી સિસ્ટમ ગોઠવવામા આવી હોવાનું મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતુ.
જાણો શું છે આ પાંચ કેટેગરી અને તેમાં કઇ રીતે થાય છે કામ
ગ્રીન કેટેગરી: આ કેટેગરીમાં દર્દી યુવાન હોય. રોગપ્રતિવ્રરક શક્તિ ઓછી હોય. કેરોના પોઝિટિવ હોવા ગણવામા આવશે. આમછતા આ દર્દીને મનપાના આયુષ્ય કલેકટરોની ટીમ ટેલિફોન સંપર્કમાં રહશે. જરૂર જણાય તો રૂબરૂ જઇને ઓક્સીજન લેવલ, દવા વિતરણ સહિતની ફરજ નિભાવશે.
યલો કેટેગરી: આ કેટેગરીમાં દર્દી યુવાન હોય પરંતુ રોગ પ્રતિરક શક્તિ ઓછી હોય અને ઓક્સીજન લેવલ પ્રમાણ કરતા નીચુ જતુ હોય તેને આ કેટેગરીમાં સમાવેશ કરીને દિવસમાં કમસેકમ બે વખત મનપાના આયુષ્યમાન તબીબ ફોન કરીને ઓક્સીજન અને પલ્સ રેટ અને થર્મલ સ્ક્રનીંગમાં કેટલુ ટેમ્પરેચર છે એની પૃચ્છા કરશે. હેલ્થ પ્રોગેશ રિપોર્ટ સુધારા પર આવતો ન જણાય એટલે મનપાના તબીબ પીપીઇ કૈટ પહેરીને રૂબરૂ તેમના ઘરે જશે.
બ્લ્યુ કેટેગરી: આ કેટેગરીમાં ૪૦ થી ૫૦ વર્ષની ઉંમર પર આવતા હોય તેવા કોરોના પોઝિટિ જ સારવાર લઇ શકે છે કે પછી તેને હોસ્પિટલમાં દખલ કરવા પડે તેમ છે એ મનપાની તબીબી ટીમ રૂબરૂ જઇને તબિયત તપાસીને દર્દીના પરિવારજનને સુઝાવ આપશે.
ઓરેન્જ કેટેગરી: ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના કોરોના 4 ના પોઝિટિવ દર્દીને આ ઓરેન્જ કેટેગરીમાં લઈને દર ત્રણ અને તેનામાં જો સુધાર ન જણાય તો સિવિલ હોસ્પિટલ અથવા તો દર્દીના પરિવારજનને કેઇ સારા તબીબ પાસે પેકેજ સારવાર માટેની ફરજ પાડશે.
રેડ એલર્ટ કેટેગરી: આ કેટેગરીમાં ખાસ કરીને સિનિયરસીટીઝન નોસમાવેશ કરવામાં આવશે. તેનાથી તે તેવો આગ્રહ રાખવામા આવશે. સામાન્ય રીતે સિનિયર સિટીઝનમાં ઽયાબીટીસ, બ્લડપ્રેસર, હાર્ટને લગતી બીમારી કે અન્ય કેઇ સમસ્યાથી પીડતા હોય એ બાબત ડેન્જરસ ગણી શકાય. એ બાબતને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ કેટેગરી ઉપર ખાસ વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા સેન્ટ્રલ કંટ્રોલ રૂમ બનાવશે. મનપાએ ૧૦૦થી વધુ સંજીવની - ધનવંતરી રથ શરૂ કર્યા છે. ડોર ટુ ડેર સર્વે, વેક્સીનેશન સહિતની કામગીરી સંજીવની અને ધનવંતરી રથમાં જેમને ફરજ સોંપવામા આવી છે એવા સ્ટાફ પાસે કરાવવામા આવે છે. એ દરમિયાન જે કેઇ વ્યક્તિમાં કેરોનાના લક્ષણ જણાશે એટલે એ વ્યક્તિના નામ-સરનામા, ફોન નંબર સહિતનો ડેટા સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમને આપવામા આવશે અને ત્યાંથી મનપાના તબીબને જે-તે વ્યક્તિના ઘરે આરોગ્ય ચકાસણી માટે રૂબરૂ મોકલવામા આવશે.