લોકો માટે રેશનકાર્ડ કેટલું ફાયદાકારક છે તે અંગે લોકો સંપૂર્ણ રીતે વાકેફ નથી અને તેમને લાગે છે તેઓ જે જાણે છે તે પૂરતું છે. પરંતુ એવું નથી, કારણકે રેશનકાર્ડના અસંખ્ય લાભો છે. ભારતમાં આર્થિક રીતે નબળા લોકો એટલે કે ગરીબો માટે રેશનકાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખુબ જ નજીવા ભાવે અનાજ ખરીદી શકે છે.કોરોના મહામારી દરમિયાન, સરકારે રેશનકાર્ડ પર લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે.જેમાં સરકારે હવે વન નેશન,વન રેશન કાર્ડ શરૂ કર્યા છે જેથી આર્થિક રીતે નબળા લોકો આ રેશનકાર્ડનો લાભ લઇ શકે.આનાથી લોકો દેશના કોઈપણ ખૂણામાં સસ્તા દરે અનાજ મેળવી શકશે. રેશન કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે, જેના આધારે દેશના ગરીબોને સસ્તા દરે અનાજ મળે છે. રેશનકાર્ડને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે. જેમ કે કેટલા પ્રકારના રેશનકાર્ડ છે. કોને કયું રેશનકાર્ડ મળે છે? ચાલો તેને લગતી મહત્વની વિગતો જાણીએ.
રેશનકાર્ડના પ્રકાર નીચે મુજબ છે
ત્રણ પ્રકારના રેશનકાર્ડ છે. તેમાંથી, ગરીબી રેખાથી ઉપરના લોકોને પીળુ રેશન કાર્ડ, ગરીબી રેખા નીચે લોકોને સફેદ અને અંત્યોદય અન્ન શ્રેણીના પરિવારોને ગુલાબી રંગનું રેશન કાર્ડ આપવામાં આવે છે. સંબંધિત રાજ્ય સરકારનો લોગો રેશનકાર્ડ પર બનાવવામાં આવે છે.દેશના ઘણા રાજ્યોમાં, રેશન દુકાનો પર બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ પછી જ રેશનકાર્ડ ઉપલબ્ધ છે. આ માટે, રેશનકાર્ડ ધારકોએ તેમના આધાર કાર્ડને તેની સાથે લિંક કરાવવાનું રહેશે. આધારને રેશનકાર્ડ સાથે લિંક કર્યા બાદ નકલી રેશનકાર્ડની શક્યતા દૂર થઇ જાય છે.રેશનકાર્ડના અસંખ્ય લાભો છે. ભારતમાં આર્થિક રીતે નબળા લોકો એટલે કે ગરીબો માટે રેશનકાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત તેઓ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સસ્તા દરે અનાજ ખરીદી શકે છે.
રેશનકાર્ડના ફાયદા શું છે
રેશનકાર્ડ માત્ર સસ્તું અનાજ પૂરું પાડવા માટેનું કાર્ડ નથી પરંતુ તેના નાય ઘણા ફાયદા છે. તમે રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે પણ કરી શકો છો.તમે તેનો ઉપયોગ નવું ગેસ કનેક્શન મેળવવા, ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા, બેંક ખાતું ખોલવા, સિમ કાર્ડ મેળવવા અને મતદાર આઈડી કાર્ડ મેળવવા તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો બનાવવા માટે કરી શકો છો. જો તમારી વાર્ષિક આવક રૂપિયા 27000 થી ઓછી છે તો તમે રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારી લાયકાત અનુસાર, ગરીબી રેખા ઉપર (APL), ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ અને અંત્યોદય રેશન કાર્ડ (AAY) બનાવી શકાય છે.
લોકો માટે રેશનકાર્ડ કેટલું ફાયદાકારક છે તે અંગે લોકો સંપૂર્ણ રીતે વાકેફ નથી અને તેમને લાગે છે તેઓ જે જાણે છે તે પૂરતું છે. પરંતુ એવું નથી, કારણકે રેશનકાર્ડના અસંખ્ય લાભો છે. ભારતમાં આર્થિક રીતે નબળા લોકો એટલે કે ગરીબો માટે રેશનકાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખુબ જ નજીવા ભાવે અનાજ ખરીદી શકે છે.કોરોના મહામારી દરમિયાન, સરકારે રેશનકાર્ડ પર લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે.જેમાં સરકારે હવે વન નેશન,વન રેશન કાર્ડ શરૂ કર્યા છે જેથી આર્થિક રીતે નબળા લોકો આ રેશનકાર્ડનો લાભ લઇ શકે.આનાથી લોકો દેશના કોઈપણ ખૂણામાં સસ્તા દરે અનાજ મેળવી શકશે. રેશન કાર્ડ એક એવું ડોક્યુમેન્ટ છે, જેના આધારે દેશના ગરીબોને સસ્તા દરે અનાજ મળે છે. રેશનકાર્ડને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો છે. જેમ કે કેટલા પ્રકારના રેશનકાર્ડ છે. કોને કયું રેશનકાર્ડ મળે છે? ચાલો તેને લગતી મહત્વની વિગતો જાણીએ.
રેશનકાર્ડના પ્રકાર નીચે મુજબ છે
ત્રણ પ્રકારના રેશનકાર્ડ છે. તેમાંથી, ગરીબી રેખાથી ઉપરના લોકોને પીળુ રેશન કાર્ડ, ગરીબી રેખા નીચે લોકોને સફેદ અને અંત્યોદય અન્ન શ્રેણીના પરિવારોને ગુલાબી રંગનું રેશન કાર્ડ આપવામાં આવે છે. સંબંધિત રાજ્ય સરકારનો લોગો રેશનકાર્ડ પર બનાવવામાં આવે છે.દેશના ઘણા રાજ્યોમાં, રેશન દુકાનો પર બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ પછી જ રેશનકાર્ડ ઉપલબ્ધ છે. આ માટે, રેશનકાર્ડ ધારકોએ તેમના આધાર કાર્ડને તેની સાથે લિંક કરાવવાનું રહેશે. આધારને રેશનકાર્ડ સાથે લિંક કર્યા બાદ નકલી રેશનકાર્ડની શક્યતા દૂર થઇ જાય છે.રેશનકાર્ડના અસંખ્ય લાભો છે. ભારતમાં આર્થિક રીતે નબળા લોકો એટલે કે ગરીબો માટે રેશનકાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંતર્ગત તેઓ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS) હેઠળ સસ્તા દરે અનાજ ખરીદી શકે છે.
રેશનકાર્ડના ફાયદા શું છે
રેશનકાર્ડ માત્ર સસ્તું અનાજ પૂરું પાડવા માટેનું કાર્ડ નથી પરંતુ તેના નાય ઘણા ફાયદા છે. તમે રેશનકાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા તરીકે પણ કરી શકો છો.તમે તેનો ઉપયોગ નવું ગેસ કનેક્શન મેળવવા, ડ્રાઈવિંગ લાયસન્સ મેળવવા, બેંક ખાતું ખોલવા, સિમ કાર્ડ મેળવવા અને મતદાર આઈડી કાર્ડ મેળવવા તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો બનાવવા માટે કરી શકો છો. જો તમારી વાર્ષિક આવક રૂપિયા 27000 થી ઓછી છે તો તમે રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારી લાયકાત અનુસાર, ગરીબી રેખા ઉપર (APL), ગરીબી રેખા નીચે (BPL) કાર્ડ અને અંત્યોદય રેશન કાર્ડ (AAY) બનાવી શકાય છે.