મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મામલતદાર કચેરીએ પહોંચ્યા
વડોદરાની મામલતદાર કચેરીએ પહોંચી અધિકારીઓને ખખડાવ્યા
ઓચિંતિ મુલાકાત લઇને અધિકારીઓનાં ક્લાસ લગાવ્યા
અગાઉ પણ આવી ઓચિંતિ મુલાકાત લઇને અધિકારીઓના કામ-કાજ અંગે તાગ મેળવ્યો હતો
WatchGujarat.નવી સરકાર,નવી મંત્રીઓ અને નવી નિયમો મુજબ મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી અધિકારીઓની ઓચિંતિ મુલાકાત લેવા પહોંચી જાય છે. ત્યારે રાજ્યનાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે. જ્યારે વડોદરાનાં ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ મંત્રી બન્યા ત્યારે જ કહ્યું હતુ કે કોઇ પણ અધિકારીને કામ પ્રત્યે નિષ્ઠા જોશે , પ્રજાના હિત માટે કામ કરવા માટે જરા પણ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. જે બોલ્યા હતા તે જ કાર્ય કરતાં મહેસૂલ મંત્રી જોવા મળી રહ્યા છે. ગમે ત્યારે અધિકારીઓની ઓચિંતિ મુલાકાત લેવા પહોંચી જાય છે
મળતી માહિતી મુજબ આજે રાજ્યનાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. વડોદરાની મામલતદાર કચેરીએ પહોંચી અધિકારીઓને ખખડાવ્યા હતા.ઓચિંતિ મુલાકાત લઇને અધિકારીઓનાં ક્લાસ લગાવ્યા હોવાનાં સમાચાર મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે અગાઉ પણ આવી ઓચિંતિ મુલાકાત લઇને અધિકારીઓના કામ-કાજ અંગે તાગ મેળવતા હોય છે. આવી ઓચિંતિ મુલાકાતથી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનાં કેબિનેટ મંત્રી જે તે પ્રાંત અધિકારીઓની ઓફિસની મુલાકાતે પહોંચી આવે છે તો વળી ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેબિનેટ મંત્રીઓની ઓચિંતિ મુલાકાતે પહોંચી જાય છે. નવી સરકાર પ્રજા વચ્ચે રહીને કામ કરવામાં માનતી હોવાથી જે તે મંત્રીઓ ઓચિંતિ મુલાકાત લઇને અધિકારીઓના ક્લાસ લેતા પ્રજામાં એક આશાની લાગણી જાગે છે.
અગાઉ પણ આવી ઓચિંતિ મુલાકાત લઇને અધિકારીઓના કામ-કાજ અંગે તાગ મેળવ્યો હતો
WatchGujarat.નવી સરકાર,નવી મંત્રીઓ અને નવી નિયમો મુજબ મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી અધિકારીઓની ઓચિંતિ મુલાકાત લેવા પહોંચી જાય છે. ત્યારે રાજ્યનાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વડોદરા શહેરની મુલાકાતે આવ્યા છે. જ્યારે વડોદરાનાં ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ મંત્રી બન્યા ત્યારે જ કહ્યું હતુ કે કોઇ પણ અધિકારીને કામ પ્રત્યે નિષ્ઠા જોશે , પ્રજાના હિત માટે કામ કરવા માટે જરા પણ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. જે બોલ્યા હતા તે જ કાર્ય કરતાં મહેસૂલ મંત્રી જોવા મળી રહ્યા છે. ગમે ત્યારે અધિકારીઓની ઓચિંતિ મુલાકાત લેવા પહોંચી જાય છે
મળતી માહિતી મુજબ આજે રાજ્યનાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. વડોદરાની મામલતદાર કચેરીએ પહોંચી અધિકારીઓને ખખડાવ્યા હતા.ઓચિંતિ મુલાકાત લઇને અધિકારીઓનાં ક્લાસ લગાવ્યા હોવાનાં સમાચાર મળી રહ્યા છે. તમને જણાવી દઇએ કે અગાઉ પણ આવી ઓચિંતિ મુલાકાત લઇને અધિકારીઓના કામ-કાજ અંગે તાગ મેળવતા હોય છે. આવી ઓચિંતિ મુલાકાતથી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનાં કેબિનેટ મંત્રી જે તે પ્રાંત અધિકારીઓની ઓફિસની મુલાકાતે પહોંચી આવે છે તો વળી ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેબિનેટ મંત્રીઓની ઓચિંતિ મુલાકાતે પહોંચી જાય છે. નવી સરકાર પ્રજા વચ્ચે રહીને કામ કરવામાં માનતી હોવાથી જે તે મંત્રીઓ ઓચિંતિ મુલાકાત લઇને અધિકારીઓના ક્લાસ લેતા પ્રજામાં એક આશાની લાગણી જાગે છે.