નીચલી કોર્ટને હાર્દિકની અરજી ફગાવી દેતા હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા
રાજ્ય સરકાર આ કેસમાં સોગંદનામું આપી શકે છે
અમદાવાદ. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આજે હાઇકોર્ટમાં હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી પર સુનવણી હાથ ધરશે. મહત્વનું છે કે રાજ્યમાં કોરોના વાયરનો કહેર હાર્દિક પટેલની સુનવણી ઓનલાઇન હાઇકોર્ટ ઓનલાઇન કરશે.
રાજદ્રોહ કેસમાં હાર્દિકને રાજ્ય બહાર નહીં જવાની શરતે જામીન મળ્યા હતા
હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. જેને પગલે હાર્દિક પટેલને રાજ્ય બહાર જવા પર રોક છે. હાર્દિક પટેલને રાજદ્રોહ કેસમાં રાજ્યની બહાર ન જવાની શરતે જામીન મળ્યા છે.
રાજ્ય સરકાર આ કેસમાં સોદંગનામું કરી શકે છે
આજે થનારી સુનવણીમાં હાર્દિક પટેલની રાજ્ય બહાર જવાની અરજી સામે રાજ્ય સરકાર સોગંદનામું કરી શકે છે તેવી સંભાવના સેવાઇ રહી છે. હાર્દિક પટેલ પર ચાલી રહેલ રાજદ્રોહ કેસમાં જેલ જવું પડ્યું હતું. પરંતુ તેણે આ કેસમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં તેને કોર્ટે રાજ્ય બહાર નહીં જવાની શરતે જામીન મળ્યા હતા. ત્યાર બાદે હાર્દિક પટેલે રાજ્યની બહાર જવાની માંગ સાથે નીચલી કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ નીચલી કોર્ટે હાર્દિક પટેલની આ અરજીને ફગાવી દીધી હતી. જેથી હાર્દિકે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જેમાં ઓનલાઇન હાર્દિકની અરજી પર સુનવણી થશે અને સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર આ કેસમાં હાઇકોર્ટમાં હાર્દિક સામે સોગંદનામું દાખલ કરે તેવી સંભાવના જોવા મળી રહી છે
નીચલી કોર્ટને હાર્દિકની અરજી ફગાવી દેતા હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા
રાજ્ય સરકાર આ કેસમાં સોગંદનામું આપી શકે છે
અમદાવાદ. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આજે ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આજે હાઇકોર્ટમાં હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી પર સુનવણી હાથ ધરશે. મહત્વનું છે કે રાજ્યમાં કોરોના વાયરનો કહેર હાર્દિક પટેલની સુનવણી ઓનલાઇન હાઇકોર્ટ ઓનલાઇન કરશે.
રાજદ્રોહ કેસમાં હાર્દિકને રાજ્ય બહાર નહીં જવાની શરતે જામીન મળ્યા હતા
હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે. જેને પગલે હાર્દિક પટેલને રાજ્ય બહાર જવા પર રોક છે. હાર્દિક પટેલને રાજદ્રોહ કેસમાં રાજ્યની બહાર ન જવાની શરતે જામીન મળ્યા છે.
રાજ્ય સરકાર આ કેસમાં સોદંગનામું કરી શકે છે
આજે થનારી સુનવણીમાં હાર્દિક પટેલની રાજ્ય બહાર જવાની અરજી સામે રાજ્ય સરકાર સોગંદનામું કરી શકે છે તેવી સંભાવના સેવાઇ રહી છે. હાર્દિક પટેલ પર ચાલી રહેલ રાજદ્રોહ કેસમાં જેલ જવું પડ્યું હતું. પરંતુ તેણે આ કેસમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં તેને કોર્ટે રાજ્ય બહાર નહીં જવાની શરતે જામીન મળ્યા હતા. ત્યાર બાદે હાર્દિક પટેલે રાજ્યની બહાર જવાની માંગ સાથે નીચલી કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ નીચલી કોર્ટે હાર્દિક પટેલની આ અરજીને ફગાવી દીધી હતી. જેથી હાર્દિકે હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જેમાં ઓનલાઇન હાર્દિકની અરજી પર સુનવણી થશે અને સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર આ કેસમાં હાઇકોર્ટમાં હાર્દિક સામે સોગંદનામું દાખલ કરે તેવી સંભાવના જોવા મળી રહી છે