પીરાણા રોડ પર સાહિલ એન્ટરપ્રાઈઝ નામથીગેરકાયદેસર ચાલતી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં 12 લોકોના મોત
બ્લાસ્ટ થતા આસપાની 9 ગોડાઉનને અસર થઈ હતી
PM મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્તકરતા કહ્યું હતું કે, “અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીનાસમાચારથી વ્યથિત છું
અમદાવાદ. અમદાવાદમાં પીરાણા રોડ પર સાહિલ એન્ટરપ્રાઈઝ નામથીગેરકાયદેસર ચાલતી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં મરનારનો આંકડો હવે 12 સુધીપહોંચી ગયો છે. આગને બુજાવવા માટે ફાયર બ્રિગેડની 24 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.હાલ મળતી માહિતી પ્રમાણે આગમાં 5 મહિલા અને 7 પુરૂષો એમ કુલ 12 લોકોનો જીવનદીપ બુજાઇગયો છે.
બ્લાસ્ટ થતા આસપાની 9 ગોડાઉનને અસર થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા. જેમા 7 પુરૂષ અને 5 મહિલાનાં મોત નીપજ્યા છે. હાલઈજાગ્રસ્તો એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રેસ્ક્યુ કામગીરી કરવા માટે NDRFની ટીમ પહોંચી હતી. આ ટીમ અત્યાધુનિકઅદ્યતન સાધનો વડે રેસ્કયુ કામગીરી કરી હતી.
આ ઘટના બાદ PM મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્તકરતા કહ્યું હતું કે, “અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીનાસમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેમાટે પ્રાર્થન સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડીરહ્યા છે” સમગ્ર મામલે CM વિજય રૂપાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું.
અનેઘટના અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. અને સ્થાનિક સત્તાધીશોને ઇજાગ્રસ્તનીજરૂરી મદદ પહોંચાડવા માટે જણાવ્યું હતું.
આગની આ ઘટના માટે CM રૂપાણીએ તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી છે. શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલમિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમાર આગ દુર્ઘટનાની તપાસ કરશે. ઉપરાંતદુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા ૪ લાખની સહાય આપવાનીમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી છે.
--
- પીરાણા રોડ પર સાહિલ એન્ટરપ્રાઈઝ નામથીગેરકાયદેસર ચાલતી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં 12 લોકોના મોત
- બ્લાસ્ટ થતા આસપાની 9 ગોડાઉનને અસર થઈ હતી
- PM મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્તકરતા કહ્યું હતું કે, “અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીનાસમાચારથી વ્યથિત છું
અમદાવાદ. અમદાવાદમાં પીરાણા રોડ પર સાહિલ એન્ટરપ્રાઈઝ નામથીગેરકાયદેસર ચાલતી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં મરનારનો આંકડો હવે 12 સુધીપહોંચી ગયો છે. આગને બુજાવવા માટે ફાયર બ્રિગેડની 24 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.હાલ મળતી માહિતી પ્રમાણે આગમાં 5 મહિલા અને 7 પુરૂષો એમ કુલ 12 લોકોનો જીવનદીપ બુજાઇગયો છે.
બ્લાસ્ટ થતા આસપાની 9 ગોડાઉનને અસર થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા. જેમા 7 પુરૂષ અને 5 મહિલાનાં મોત નીપજ્યા છે. હાલઈજાગ્રસ્તો એલ.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રેસ્ક્યુ કામગીરી કરવા માટે NDRFની ટીમ પહોંચી હતી. આ ટીમ અત્યાધુનિકઅદ્યતન સાધનો વડે રેસ્કયુ કામગીરી કરી હતી.
આ ઘટના બાદ PM મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્તકરતા કહ્યું હતું કે, “અમદાવાદ ખાતે ગોડાઉનમાં થયેલ આગની ઘટનાથી જાનહાનીનાસમાચારથી વ્યથિત છું. મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ તથા ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેમાટે પ્રાર્થન સરકારીતંત્ર તથા અધિકારીઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડીરહ્યા છે” સમગ્ર મામલે CM વિજય રૂપાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું.
અનેઘટના અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. અને સ્થાનિક સત્તાધીશોને ઇજાગ્રસ્તનીજરૂરી મદદ પહોંચાડવા માટે જણાવ્યું હતું.
આગની આ ઘટના માટે CM રૂપાણીએ તાત્કાલિક બે ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી છે. શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલમિત્રા અને જી.પી.સી.બી.ના ચેરમેન સંજીવકુમાર આગ દુર્ઘટનાની તપાસ કરશે. ઉપરાંતદુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકના વારસદારને રૂપિયા ૪ લાખની સહાય આપવાનીમુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેરાત કરી છે.
--