અમદાવાદ. તા. 21 ઓક્ટોબર 2020ના રોજ પોલીસ ધ્વજ દિન નિમિત્તે એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરની શાંતિ અને સુરક્ષા માટે જીવન ન્યૌછાવર કરનાર વીર શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
શહેરની સુરક્ષા, શાંતિ અને સલામતી પ્રાણનું બલિદાન આપનાર પોલીસ કર્મીઓ.
વીર શાહિદ જૂજારસિહ દીપસિહ ચાવડા (અ.પ.કો) રખિયાલ પો.સ્ટે
વીર શાહિદ રામનિવાસ ગિલારામ સ્વામી (એ.એસ.આઈ) એસઆરપી ગ્રૂપ 2
વીર શાહિદ કીર્તિકુમાર બાબુભાઈ (અપકો) ગોમતીપુર
વીર શાહિદ અરવિદસિંહ બાબુભાઈ અન્સારી (અપકો) નારણપૂરૉ
વીર શાહિદ મહેશભાઈ રામજીભાઈ રાઠોડ (અપકો) જીઆઈડીસી, વટવા
વીર શાહિદ ચંદ્રકાંત જયંતિભાઈ મકવાણા (અપકો) ક્રાઇમ બ્રાન્ચ
વીર શાહિદ પ્રવિણ લાલચંદ ચોધરી (એ.એસ.આઈ) ટ્રાકિક એમ. પો.સ્ટે.
વીર શાહિદ વિનયકુમાર જગનસિંહ યાદવ (અપકો) મણિનગર પો. સ્ટે.
વીર શાહિદ બેહલીમઅલી મોહમ્મદ અલદખાન (એ.એસ.આઈ.)
ઉપરોક્ત સહિત કુલ ૯૨૯ શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
[caption id="attachment_6772" align="alignnone" width="1366"] (વિડીયો જોવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો)[/caption]
અમદાવાદ શહેરના દરેક વિસ્તારમાંથી મદદ માટે 100 નંબર પર આવતા કૉલના ઇસટનટ રિસ્પોન્સ માટે હંમેશા 85 જેટલી PCR Van હાજર રહે છે અને અમદાવાદ શહેરમાં ઘટતી ઘટનાઓ ઉપર સીસીટીવીથી સજ્જ કન્ટ્રોલ રૂમ સતત ચાંપતી નજર રાખે છે. વિશેષ શાખા દ્વારા ડોમિસાઇલ સર્ટિફિકેટ, પાસપોર્ટ માટેનું વેરીફિકેશન, જૂદા જૂદા જાહેર કાર્યક્રમની મંજુરી જેવી સેવાઓ તેમજ પોલીસ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને જાહેર જગ્યાઓની સુરક્ષા, વિશિષ્ટ અને અતિ વિશિષ્ટ વ્યક્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરી નાગરિકોની સલામતી અને સુરક્ષાની બાંહેધરી લે છે.
આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવીને અમદાવાદ પોલીસ નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે. (ફેસબુક પેજ- સીટી ટ્રાફિક, અમદાવાદ સીટી પોલીસ)
અમદાવાદ શહેર પોલીસ કોઇપણ પ્રકારની ગુનાખોરી, ચોરી કે આતંકવાદી પ્રવૃત્તિ અને અસામાજિક તત્વોને તાબે કરવા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઈમ સેલ અને મહિલાઓની સેવા અને સુરક્ષા માટે ખાસ મહિલા પોલીસ સ્ટેશન અને મહિલા ક્રાઈમ બ્રાન્ચ ધરાવે છે.
ખાખીના ખમિરને ઉજાગર કરનારા પોલીસ પરિવારમાં અમદાવાદ ખાતે 52 જેટલા પોલીસ સ્ટેશન અને 14 જેટલા ટ્રાફિક પોલીસ સ્ટેશન છે તેમજ આશરે 13000 થી વધુ કર્તવ્યનિષ્ઠ પોલીસ એક પરિવારની જેમ શહેરની સેવા, શાંતિ અને સુરક્ષાની ભૂમિકા ભજવે છે .
અમદાવાદ. તા. 21 ઓક્ટોબર 2020ના રોજ પોલીસ ધ્વજ દિન નિમિત્તે એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરની શાંતિ અને સુરક્ષા માટે જીવન ન્યૌછાવર કરનાર વીર શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
શહેરની સુરક્ષા, શાંતિ અને સલામતી પ્રાણનું બલિદાન આપનાર પોલીસ કર્મીઓ.
ઉપરોક્ત સહિત કુલ ૯૨૯ શહિદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.
[caption id="attachment_6772" align="alignnone" width="1366"](વિડીયો જોવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો)[/caption]
અમદાવાદ શહેરના દરેક વિસ્તારમાંથી મદદ માટે 100 નંબર પર આવતા કૉલના ઇસટનટ રિસ્પોન્સ માટે હંમેશા 85 જેટલી PCR Van હાજર રહે છે અને અમદાવાદ શહેરમાં ઘટતી ઘટનાઓ ઉપર સીસીટીવીથી સજ્જ કન્ટ્રોલ રૂમ સતત ચાંપતી નજર રાખે છે. વિશેષ શાખા દ્વારા ડોમિસાઇલ સર્ટિફિકેટ, પાસપોર્ટ માટેનું વેરીફિકેશન, જૂદા જૂદા જાહેર કાર્યક્રમની મંજુરી જેવી સેવાઓ તેમજ પોલીસ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને જાહેર જગ્યાઓની સુરક્ષા, વિશિષ્ટ અને અતિ વિશિષ્ટ વ્યક્તિઓની સુરક્ષા સુનિશ્ચિત કરી નાગરિકોની સલામતી અને સુરક્ષાની બાંહેધરી લે છે.
આધુનિક ટેકનોલોજી સાથે કદમ મિલાવીને અમદાવાદ પોલીસ નાગરિકો સાથે સીધો સંવાદ સાધવા માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરે છે. (ફેસબુક પેજ- સીટી ટ્રાફિક, અમદાવાદ સીટી પોલીસ)
અમદાવાદ શહેર પોલીસ કોઇપણ પ્રકારની ગુનાખોરી, ચોરી કે આતંકવાદી પ્રવૃત્તિ અને અસામાજિક તત્વોને તાબે કરવા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઈમ સેલ અને મહિલાઓની સેવા અને સુરક્ષા માટે ખાસ મહિલા પોલીસ સ્ટેશન અને મહિલા ક્રાઈમ બ્રાન્ચ ધરાવે છે.
ખાખીના ખમિરને ઉજાગર કરનારા પોલીસ પરિવારમાં અમદાવાદ ખાતે 52 જેટલા પોલીસ સ્ટેશન અને 14 જેટલા ટ્રાફિક પોલીસ સ્ટેશન છે તેમજ આશરે 13000 થી વધુ કર્તવ્યનિષ્ઠ પોલીસ એક પરિવારની જેમ શહેરની સેવા, શાંતિ અને સુરક્ષાની ભૂમિકા ભજવે છે .