અજમેરી પરિવારજનો પારિવારીક પ્રસંગ પતાવીને મોજની વાતો કરીને એકદમ ઉત્સાહ અને આનંદમાં વતન તરફ જઇ રહ્યો હતો
તારાપુરના (Tarapur) ઇન્દ્રણજ પાસે મોત જાણે કે તાંડવ કરવા બેઠું હોય એમ કાળમુખો ટ્રક ઇકોમાં ઘૂસી ગયો
ઘટનાને પગલે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટરના માધ્યમથી પોતાની સંવેદના વ્યક્ત કરી
[caption id="attachment_1223032" align="aligncenter" width="1280"] (ઘટના પહેલા ઇકો કારના ચાલકે મોબાઇલમાં રેકોર્ડ કરેલો અંતિમ વિડિઓ)[/caption]
Watchgujart. આણંદ (Anand) તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં અજમેરી પરિવારના 8 સભ્ય સહિત 9 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો મહારાષ્ટ્રમાં છોકરી જોવાનું પતાવીને ભાવનગરના (Bhavnagar) વરતેજ ગામે તરફ જઈ રહ્યા હતા. ઘટના પહેલા ઇકો કારના ચાલક રાઘવભાઇએ મોબાઇલમાં વિડિઓ ઉતારી તેમના મિત્રોને મોકલ્યો હતો.
https://youtu.be/8i7D1s7dLN0
અજમેરી પરિવારજનો પારિવારીક પ્રસંગ પતાવીને મોજની વાતો કરીને એકદમ ઉત્સાહ અને આનંદમાં વતન તરફ જઇ રહ્યો હતો. એમાં વરતેજ હવે નજીક જ હોવાનો એક અહેસાસ થતો હતો અને એવામાં જ તારાપુરના ઇન્દ્રણજ પાસે મોત જાણે કે તાંડવ કરવા બેઠું હોય એમ કાળમુખો ટ્રક ઇકોમાં ઘૂસી ગયો હતો.
વરતેજના અજમેરી પરિવારને વહેલી સવારે અકસ્માત નડ્યો
સુરતથી (Surat) ભાવનગર ઇકો ગાડીમાં જઈ રહેલા મૂળ ભાવનગરના વરતેજ ગામના અજમેરી પરિવારનો આજે વહેલી સવારે તારાપુર નજીક ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો છે, જેમાં 5 પુરુષ,2 મહિલા અને 2 બાળકો સહિત નવ જણનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. મૃતકો વરતેજ ગામના હોવાની જાણ થતાં જ ગામમાં શોકનો માહોલ છે. સ્થાનિક તંત્ર દ્વારા 5 વિવિધ જગ્યાઓથી શબવાહિનીઓ મંગાવવામાં આવી હતી. તમામના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરીને તેમને ભાવનગર મોકલી આપવામાં આવશે.
અંતિમ વિડીયોમાં પરિવારજનો ગાડીમાં મસ્ત બનીને મુસાફરી કરતા જોવા નજેર પડ્તા હતા. જો કે, તારાપુર ચોકડી પાસે જ અકસ્માત નડ્યો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટરના માધ્યમથી પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. અને પરિવરજનોને યોગ્ય મદદ કરવાનું તંત્રને સુચન આપ્યું હતું.
Bhavnagar Family Car Driver Last Video Sent Before Incident
અજમેરી પરિવારજનો પારિવારીક પ્રસંગ પતાવીને મોજની વાતો કરીને એકદમ ઉત્સાહ અને આનંદમાં વતન તરફ જઇ રહ્યો હતો
તારાપુરના (Tarapur) ઇન્દ્રણજ પાસે મોત જાણે કે તાંડવ કરવા બેઠું હોય એમ કાળમુખો ટ્રક ઇકોમાં ઘૂસી ગયો
ઘટનાને પગલે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટરના માધ્યમથી પોતાની સંવેદના વ્યક્ત કરી
Watchgujart. આણંદ (Anand) તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માતમાં અજમેરી પરિવારના 8 સભ્ય સહિત 9 જેટલા લોકોનાં મોત થયાં છે. ઈકોમાં સવાર લોકો મહારાષ્ટ્રમાં છોકરી જોવાનું પતાવીને ભાવનગરના (Bhavnagar) વરતેજ ગામે તરફ જઈ રહ્યા હતા. ઘટના પહેલા ઇકો કારના ચાલક રાઘવભાઇએ મોબાઇલમાં વિડિઓ ઉતારી તેમના મિત્રોને મોકલ્યો હતો.
અજમેરી પરિવારજનો પારિવારીક પ્રસંગ પતાવીને મોજની વાતો કરીને એકદમ ઉત્સાહ અને આનંદમાં વતન તરફ જઇ રહ્યો હતો. એમાં વરતેજ હવે નજીક જ હોવાનો એક અહેસાસ થતો હતો અને એવામાં જ તારાપુરના ઇન્દ્રણજ પાસે મોત જાણે કે તાંડવ કરવા બેઠું હોય એમ કાળમુખો ટ્રક ઇકોમાં ઘૂસી ગયો હતો.
વરતેજના અજમેરી પરિવારને વહેલી સવારે અકસ્માત નડ્યો
સુરતથી (Surat) ભાવનગર ઇકો ગાડીમાં જઈ રહેલા મૂળ ભાવનગરના વરતેજ ગામના અજમેરી પરિવારનો આજે વહેલી સવારે તારાપુર નજીક ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ગંભીર અકસ્માત થયો છે, જેમાં 5 પુરુષ,2 મહિલા અને 2 બાળકો સહિત નવ જણનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. મૃતકો વરતેજ ગામના હોવાની જાણ થતાં જ ગામમાં શોકનો માહોલ છે. સ્થાનિક તંત્ર દ્વારા 5 વિવિધ જગ્યાઓથી શબવાહિનીઓ મંગાવવામાં આવી હતી. તમામના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરીને તેમને ભાવનગર મોકલી આપવામાં આવશે.
અંતિમ વિડીયોમાં પરિવારજનો ગાડીમાં મસ્ત બનીને મુસાફરી કરતા જોવા નજેર પડ્તા હતા. જો કે, તારાપુર ચોકડી પાસે જ અકસ્માત નડ્યો હતો. જેમાં 9 લોકોના મોત થયા હતા. ઘટનાને પગલે દેશના ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટરના માધ્યમથી પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. અને પરિવરજનોને યોગ્ય મદદ કરવાનું તંત્રને સુચન આપ્યું હતું.
Bhavnagar Family Car Driver Last Video Sent Before Incident