દિલ્હીમાં ખેડૂત આંદોલનના બહાને રાજકીય પક્ષો પોતાના રોટલા શેકી રહ્યા હોવાનું ભારત બંધની નિષફળતાથી છતું થયું
કેન્દ્ર સરકારનો કૃષિ કાયદો ખેડૂતોના હીતમાં જ
WatchGujarat. ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે શનિવારે પાણી પુરવઠાની 6 યોજનાના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણી એ માવઠાથી રાજ્યમાં ખેડૂતોને થયેલી નુક્શાનીમાં સર્વે કરી પાક વળતર ચુકવવાની જાહેરાત કરી હતી.
વાલિયા ખાતે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના ખાત મુહરત બાદ પત્રકારોને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શુક્રવારે હવામાનમાં આવેલા પલતા અને કમોસમી વરસેલા વરસાદમાં ખેડૂતોને થયેલી નુક્શાનિમાં સર્વે કરવામાં આવશે. સર્વે બાદ રાજ્યના ખેડૂતોને પાક નુક્શાનીનું વળતર ચૂકવાશે તેવી જાહેરાત કરી હતી. #CM
મુખ્યમંત્રી એ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન વિશે જણાવ્યું હતું કે, ખેડૂતોના નામે રાજકીય પક્ષો તેમના રોટલા શેકી રહ્યા છે. જે ભારત બંધનું એલાન વિફળ જતા ઉઘાડા પડી ગયા છે. કેન્દ્ર સરકારનો કૃષિ કાયદો ખેડૂતોના હિત અને હકમાં જ છે.
More #CM #Vijaybhai Rupani #Untimely rain #farm Loss #Watchgujarat
દિલ્હીમાં ખેડૂત આંદોલનના બહાને રાજકીય પક્ષો પોતાના રોટલા શેકી રહ્યા હોવાનું ભારત બંધની નિષફળતાથી છતું થયું
કેન્દ્ર સરકારનો કૃષિ કાયદો ખેડૂતોના હીતમાં જ
WatchGujarat. ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે શનિવારે પાણી પુરવઠાની 6 યોજનાના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણી એ માવઠાથી રાજ્યમાં ખેડૂતોને થયેલી નુક્શાનીમાં સર્વે કરી પાક વળતર ચુકવવાની જાહેરાત કરી હતી.
વાલિયા ખાતે પાણી પુરવઠાની વિવિધ યોજનાઓના ખાત મુહરત બાદ પત્રકારોને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શુક્રવારે હવામાનમાં આવેલા પલતા અને કમોસમી વરસેલા વરસાદમાં ખેડૂતોને થયેલી નુક્શાનિમાં સર્વે કરવામાં આવશે. સર્વે બાદ રાજ્યના ખેડૂતોને પાક નુક્શાનીનું વળતર ચૂકવાશે તેવી જાહેરાત કરી હતી. #CM
મુખ્યમંત્રી એ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન વિશે જણાવ્યું હતું કે, ખેડૂતોના નામે રાજકીય પક્ષો તેમના રોટલા શેકી રહ્યા છે. જે ભારત બંધનું એલાન વિફળ જતા ઉઘાડા પડી ગયા છે. કેન્દ્ર સરકારનો કૃષિ કાયદો ખેડૂતોના હિત અને હકમાં જ છે.
More #CM #Vijaybhai Rupani #Untimely rain #farm Loss #Watchgujarat