મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 'કોરોના બોમ્બ' ફૂટતા રેલવે તંત્રનું IRCTC સજાગ
અમદાવાદથી અન્ય સ્ટેશનો માટે નવી 3 ટ્રેન આવનજાવન કરશે
WatchGujarat દેશમાં એક તરફ કોરોનાનો વ્યાપ વધ્યો છે. ઘણા બધા રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઘરખમ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધતા અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને 30મી એપ્રિલ સુધી રદ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. IRCTC દ્વારા અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
ભારતીય રેલવે દ્નારા યાત્રીઓની સુવિધા માટે હજરત નિઝામુદ્દીન-સિકન્દ્રાબાદ, એર્નાકુલમ-પટના, અમદાવાદ-સુલ્તાનપુર, અમદાવાદ-પટના, અમદાવાદ-ગોરખપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે, યાત્રીઓએ આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે જેતે રાજ્યના કોવીડ-19 પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
02438/02437 નિઝામુદ્દીન-સિકન્દ્રાબાદ હજરત નિઝામુદ્દીન સાપ્તાહિત રાજધાની
02438 રાજધાની ટ્રેન તરીકે આગામી સૂચના મળે નહીં ત્યા સુધી 4 એપ્રિલથી પ્રત્યેક રવિવારે હઝરત નિઝામુદ્દીનથી બપોરે 3.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 1.35 વાગ્યા બીજા દિવસે સિકન્દરાબાદ પહોંચશે. જ્યારે 02437 પરત 7 મી એપ્રિલથી આગામી સૂચના મુજબ પ્રત્યેક બુધવારે સિકન્દરાબાદથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 10.30 વાગ્યે હઝરત નિઝામુદ્દીન પહોંચશે. આ ટ્રેન રસ્તામાં ઝાંસી, ભોપાલ, નાગપુર, બલ્લારશાહ, કાઝીપેઠ રોકાશે
09403/09404 09403/09404 અમદાવાદ-સુલતાનપુર-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ
09403 અમદાવાદ-સુલતાનપુર સાપ્તાહિક સુપરફાસ્ટ દર 13.04.2021થી આગોતરી સૂચના સુધી દર મંગળવારે મંગળવારે સવારે 07.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બપોરે 12.00 વાગ્યે સુલતાનપુર પહોંચશે. પરત દિશામાં, 09404 સુલ્તાનપુર-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 14.04.2021 થી આગોતરી સૂચના સુધી દર બુધવારે સાંજે 06.05 વાગ્યે સુલ્તાનપુરથી ઉપડશે અને ગુરુવારે રાત્રે 10.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલ્ના, મારવાડ જેન, અજમેર, જયપુર, અલવર, રેવારી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી જંક્શન, મુરાદાબાદ, બરેલી, લખનઉ, નિહાલગઢ અને મુશફિરખાના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
9421/09422 અમદાવાદ-પટણા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ
09421 અમદાવાદ-પટણા સાપ્તાહિક સુપરફાસ્ટ 11.04.2021થી આગોતરી સૂચના મળે ત્યાં સુધી દર રવિવારે રાત્રે 09.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને દર રવિવારે મંગળવારે સવારે 03.50 વાગ્યે પટણા પહોંચશે. પરત દિશામાં, 09422 પટણા-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ આગોતરી સૂચના આવે ત્યાં સુધી દર મંગળવારે રાત્રે 10.15 વાગ્યે પટણાથી ઉપડશે અને 13.04.2021 થી દર મંગળવારે બપોરે 05.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, નાગડા, ઉજ્જૈન, બરખા, સુજલપુર, શેહોર, સંત હૃદયરામ નગર, વિદિશા, બીના, સાગોર, દમોહ, કટની મારવારા, સત્ના, માણિકપુર, પ્રયાગરાજ જંક્શન પ્રયાગરાજ રામબાગ, વારાણસી, કાશી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બકસર, આરા અને દાનાપુર સ્ટેશનો બંને દિશામાં રોકાશે.
19409/19410 અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ વિશેષ (અઠવાડિયાનાં બે દિવસ)
19409 અમદાવાદ-ગોરખપુર સુપરફાસ્ટ દર ગુરુવાર અને શનિવારે 15.04.2021થી આગામી સૂચના ન મળે ત્યાં સુધી સવારે 09.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 04.55 વાગ્યે ગોરખપુર પહોંચશે, પરત દિશામાં, 19410 ગોરખપુર-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ ગોરખપુરથી દર સોમવારે અને શનિવારે 11.04.2021 થી આગોતરી સૂચના ન મળે ત્યાં સુધી સવારે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રૂટ પર, સાબરમતી, મહેસાણા પાલનપુર, આબુ રોડ, ફાલ્ના, અજમેર, જયપુર, ગાંધીનગર, દૌસા, બંદિકુઇ, ભરતપુર, અચનેરા જંક્શન, મથુરા જંકશન, હાથરસ સિટી, સિકંદ્રા રાવ, કાસગંજ, ફરરૂખાબાદ, કનૌબર, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 'કોરોના બોમ્બ' ફૂટતા રેલવે તંત્રનું IRCTC સજાગ
અમદાવાદથી અન્ય સ્ટેશનો માટે નવી 3 ટ્રેન આવનજાવન કરશે
WatchGujarat દેશમાં એક તરફ કોરોનાનો વ્યાપ વધ્યો છે. ઘણા બધા રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઘરખમ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા વધતા અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને 30મી એપ્રિલ સુધી રદ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. IRCTC દ્વારા અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
ભારતીય રેલવે દ્નારા યાત્રીઓની સુવિધા માટે હજરત નિઝામુદ્દીન-સિકન્દ્રાબાદ, એર્નાકુલમ-પટના, અમદાવાદ-સુલ્તાનપુર, અમદાવાદ-પટના, અમદાવાદ-ગોરખપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે, યાત્રીઓએ આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે જેતે રાજ્યના કોવીડ-19 પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
02438 રાજધાની ટ્રેન તરીકે આગામી સૂચના મળે નહીં ત્યા સુધી 4 એપ્રિલથી પ્રત્યેક રવિવારે હઝરત નિઝામુદ્દીનથી બપોરે 3.35 વાગ્યે પ્રસ્થાન કરશે અને બપોરે 1.35 વાગ્યા બીજા દિવસે સિકન્દરાબાદ પહોંચશે. જ્યારે 02437 પરત 7 મી એપ્રિલથી આગામી સૂચના મુજબ પ્રત્યેક બુધવારે સિકન્દરાબાદથી પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 10.30 વાગ્યે હઝરત નિઝામુદ્દીન પહોંચશે. આ ટ્રેન રસ્તામાં ઝાંસી, ભોપાલ, નાગપુર, બલ્લારશાહ, કાઝીપેઠ રોકાશે
09403 અમદાવાદ-સુલતાનપુર સાપ્તાહિક સુપરફાસ્ટ દર 13.04.2021થી આગોતરી સૂચના સુધી દર મંગળવારે મંગળવારે સવારે 07.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બપોરે 12.00 વાગ્યે સુલતાનપુર પહોંચશે. પરત દિશામાં, 09404 સુલ્તાનપુર-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ 14.04.2021 થી આગોતરી સૂચના સુધી દર બુધવારે સાંજે 06.05 વાગ્યે સુલ્તાનપુરથી ઉપડશે અને ગુરુવારે રાત્રે 10.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલ્ના, મારવાડ જેન, અજમેર, જયપુર, અલવર, રેવારી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી જંક્શન, મુરાદાબાદ, બરેલી, લખનઉ, નિહાલગઢ અને મુશફિરખાના સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
9421/09422 અમદાવાદ-પટણા-અમદાવાદ સાપ્તાહિક વિશેષ
09421 અમદાવાદ-પટણા સાપ્તાહિક સુપરફાસ્ટ 11.04.2021થી આગોતરી સૂચના મળે ત્યાં સુધી દર રવિવારે રાત્રે 09.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને દર રવિવારે મંગળવારે સવારે 03.50 વાગ્યે પટણા પહોંચશે. પરત દિશામાં, 09422 પટણા-અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ આગોતરી સૂચના આવે ત્યાં સુધી દર મંગળવારે રાત્રે 10.15 વાગ્યે પટણાથી ઉપડશે અને 13.04.2021 થી દર મંગળવારે બપોરે 05.45 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, નાગડા, ઉજ્જૈન, બરખા, સુજલપુર, શેહોર, સંત હૃદયરામ નગર, વિદિશા, બીના, સાગોર, દમોહ, કટની મારવારા, સત્ના, માણિકપુર, પ્રયાગરાજ જંક્શન પ્રયાગરાજ રામબાગ, વારાણસી, કાશી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બકસર, આરા અને દાનાપુર સ્ટેશનો બંને દિશામાં રોકાશે.
19409/19410 અમદાવાદ-ગોરખપુર-અમદાવાદ વિશેષ (અઠવાડિયાનાં બે દિવસ)
19409 અમદાવાદ-ગોરખપુર સુપરફાસ્ટ દર ગુરુવાર અને શનિવારે 15.04.2021થી આગામી સૂચના ન મળે ત્યાં સુધી સવારે 09.50 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 04.55 વાગ્યે ગોરખપુર પહોંચશે, પરત દિશામાં, 19410 ગોરખપુર-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ ગોરખપુરથી દર સોમવારે અને શનિવારે 11.04.2021 થી આગોતરી સૂચના ન મળે ત્યાં સુધી સવારે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.00 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રૂટ પર, સાબરમતી, મહેસાણા પાલનપુર, આબુ રોડ, ફાલ્ના, અજમેર, જયપુર, ગાંધીનગર, દૌસા, બંદિકુઇ, ભરતપુર, અચનેરા જંક્શન, મથુરા જંકશન, હાથરસ સિટી, સિકંદ્રા રાવ, કાસગંજ, ફરરૂખાબાદ, કનૌબર, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબંકી, ગોંડા, બસ્તી અને ખલીલાબાદ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.