ભારતીય હવામાન ખાતા દ્વારા એક્સટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌઉ-તે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે.
સવારે 10-30 વાગે દીવથી 190 કિ.મી. દૂર સ્થિતિ હતી.
પવનની ઝડપ 185 કિ.મી પ્રતિ કલાક સુધી રહી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150થી 185 કિ.મી પ્રતિ કલાક રહેવાની શક્યતા
WatchGujarat. તૌઉ- તે વાવાઝોડાની ચેતવણીને લઈ મુસાફરો તથા ટ્રેનની સલામતી અને પરિચાલનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત જેમાં 21 મે સુધી અનેક ટ્રેન રદ કરાઈ છે. આ સિવાય ઓખા-રામેશ્વર અને એર્નાકુલમ અમદાવાદથી ઉપડી રિટર્નમાં અમદાવાદ સુધી જ આવશે. આમ કુલ ચાર ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. જેમાં 17 મેના રોજ દાદર-ભુજ, બાંદ્રા ટર્મિનસ-ભુજ, બાંદ્રા ટર્મિનસ -ભાવનગર ટર્મિનસ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ, મુંબઈ સેન્ટ્રલ-ઓખા, સોમનાથ-જબલપુર, ભુજ-બરેલી, રાજકોટ-સિકંદરાબાદ, સિકંદરાબાદ-રાજકોટ, ભુજ-બાંદ્રા ટર્મિનસ, ભુજ-બાંદ્રા ટર્મિનસ, ભુજ-દાદર, બરેલી-ભુજ, જબલપુર-સોમનાથ, શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-હાપા, પુણે-ભુજ, રિવા-રાજકોટ, બિલાસપુર -હાપા, ભાવનગર-સુરેન્દ્રનગર, રાજકોટ-વેરાવળ, સુરેન્દ્રનગર-ભાવનગર, વેરાવળ-રાજકોટ ટ્રેન રદ થઇ છે.
જ્યારે 18 મેના રોજ ભુજ-દાદર,ભુજ-બાંદ્રા ટર્મિનસ, ઓખા-મુંબઈ સેન્ટ્રલ, સોમનાથ-જબલપુર, ભુજ-બરેલી, પોરબંદર-સિકંદરાબાદ, ભાવનગર-આસનસોલ, ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ, હાપા-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા, ભાવનગર -સુરેન્દ્રનગર, રાજકોટ-વેરાવળ,સુરેન્દ્રનગર-ભાવનગર, વેરાવળ-રાજકોટ રદ કરાઈ છે. ઉપરાંત 19 મેના રોજ ઓખા-પુરી, ભુજ-પુણે, સિકંદરાબાદ-પોરબંદર, જામનગર-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા, ઓખા-મુંબઈ સેન્ટ્રલ રદ થઇ છે. 20 મેના રોજ આસનસોલ - ભાવનગર ટ્રેન અને 21 મેના રોજ ઓખા-દહેરાદૂન ટ્રેન રદ થઈ છે.
બીજી તરફ, વાવાઝોડાની અસરને જોતા કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ પણ કરાઈ છે. જેમાં 17 મેના રોજ ઓખા -એરનાકુલમ અને 18 મેના રોજ ઓખા રામેશ્વરમ ટ્રેનો અમદાવાદ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. સાથે
ભુજ, વેરાવળ, પોરબંદર, ઓખા, ભાવનગર જતી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં આ રૂટ માટેની ટ્રેનો બંધ રાખીને વાવાઝોડાથી થતું નુકસાન અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું રેલ પ્રબંધક દ્વારા જણાવાયું છે. વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ રેલ વ્યવહાર પૂર્વવત શરૂ કરવામાં આવશે.
- ભારતીય હવામાન ખાતા દ્વારા એક્સટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌઉ-તે સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે.
- સવારે 10-30 વાગે દીવથી 190 કિ.મી. દૂર સ્થિતિ હતી.
- પવનની ઝડપ 185 કિ.મી પ્રતિ કલાક સુધી રહી શકે છે.
- દક્ષિણ ગુજરાત અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 150થી 185 કિ.મી પ્રતિ કલાક રહેવાની શક્યતા
WatchGujarat. તૌઉ- તે વાવાઝોડાની ચેતવણીને લઈ મુસાફરો તથા ટ્રેનની સલામતી અને પરિચાલનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ટ્રેન રદ કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત જેમાં 21 મે સુધી અનેક ટ્રેન રદ કરાઈ છે. આ સિવાય ઓખા-રામેશ્વર અને એર્નાકુલમ અમદાવાદથી ઉપડી રિટર્નમાં અમદાવાદ સુધી જ આવશે. આમ કુલ ચાર ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. જેમાં 17 મેના રોજ દાદર-ભુજ, બાંદ્રા ટર્મિનસ-ભુજ, બાંદ્રા ટર્મિનસ -ભાવનગર ટર્મિનસ, ભાવનગર-બાંદ્રા ટર્મિનસ, મુંબઈ સેન્ટ્રલ-ઓખા, સોમનાથ-જબલપુર, ભુજ-બરેલી, રાજકોટ-સિકંદરાબાદ, સિકંદરાબાદ-રાજકોટ, ભુજ-બાંદ્રા ટર્મિનસ, ભુજ-બાંદ્રા ટર્મિનસ, ભુજ-દાદર, બરેલી-ભુજ, જબલપુર-સોમનાથ, શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-હાપા, પુણે-ભુજ, રિવા-રાજકોટ, બિલાસપુર -હાપા, ભાવનગર-સુરેન્દ્રનગર, રાજકોટ-વેરાવળ, સુરેન્દ્રનગર-ભાવનગર, વેરાવળ-રાજકોટ ટ્રેન રદ થઇ છે.
જ્યારે 18 મેના રોજ ભુજ-દાદર,ભુજ-બાંદ્રા ટર્મિનસ, ઓખા-મુંબઈ સેન્ટ્રલ, સોમનાથ-જબલપુર, ભુજ-બરેલી, પોરબંદર-સિકંદરાબાદ, ભાવનગર-આસનસોલ, ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ, હાપા-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા, ભાવનગર -સુરેન્દ્રનગર, રાજકોટ-વેરાવળ,સુરેન્દ્રનગર-ભાવનગર, વેરાવળ-રાજકોટ રદ કરાઈ છે. ઉપરાંત 19 મેના રોજ ઓખા-પુરી, ભુજ-પુણે, સિકંદરાબાદ-પોરબંદર, જામનગર-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા, ઓખા-મુંબઈ સેન્ટ્રલ રદ થઇ છે. 20 મેના રોજ આસનસોલ - ભાવનગર ટ્રેન અને 21 મેના રોજ ઓખા-દહેરાદૂન ટ્રેન રદ થઈ છે.
બીજી તરફ, વાવાઝોડાની અસરને જોતા કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ પણ કરાઈ છે. જેમાં 17 મેના રોજ ઓખા -એરનાકુલમ અને 18 મેના રોજ ઓખા રામેશ્વરમ ટ્રેનો અમદાવાદ સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. સાથે
ભુજ, વેરાવળ, પોરબંદર, ઓખા, ભાવનગર જતી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે દ્વારા હાલમાં આ રૂટ માટેની ટ્રેનો બંધ રાખીને વાવાઝોડાથી થતું નુકસાન અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું રેલ પ્રબંધક દ્વારા જણાવાયું છે. વાવાઝોડાનો ખતરો ટળ્યા બાદ રેલ વ્યવહાર પૂર્વવત શરૂ કરવામાં આવશે.