સૌથી સસ્તો, સુલભ અને સલામત ઉપાય ક્યારેય તમને કોરોના નહિ થવા દે Vaccination | Social Distance | Mask | Sanitizer ( vSMS )
1000 કોવિડ-19 વાઇરસના કણો માનવ શરીરમાં જાય ત્યારે કોરોના સંક્રમણ થઈ શકે
છીંક ખાવાથી 30,000 ટીપાં નાકમાંથી 321 KM પ્રતિ કલાકની ઝડપે નીકળે છે
ખાંસી ખાવાથી 3000 ડ્રોપલેટ પ્રતિ કલાક 80 KM ની ઝડપે નીકળે
કોરોનાગ્રસ્ત દર્દીની છીંક અને ખાંસી(કફ) 20 કરોડ વાઇરસના કણોનું વહન કરે છે
વેકસીન સાથે સોશ્યલ ડિસ્ટન્સ માસ્ક સેનેટાઇઝર વાઇરસથી તમને સંક્રમિત થવા નહિ દેવામાં અસરકાર
બીજા વેવમાં 2 ડોઝ વેકસીનના લેનાર એકપણ કોરોના ફ્રન્ટલાઇનર વોરિયર્સનું મૃત્યુ થયું નથી તે રસીની અસરકારકતા બતાવે છે
વેકસીનના 2 ડોઝ લીધા બાદ તમે સંક્રમિત તો થશો પણ જીવ નહિ જાય
કેમ અમુક લોકોને કોરોના થતો નથી, ઘર કે ઓફિસ કે કંપનીમાં કોઈને થાય છે અને બીજા કેમ બચી જાય છે તમારા તમામ સવાલ ના જવાબ WatchGujarat એ રજૂ કરવાનો કર્યો છે એક પ્રયાસ
વિક્કી જોષી. કોરોનાની પેહલી લહેર કરતા બીજી લહેર વધુ કાતિલ બની રહી છે સમગ્ર ગુજરાત અને દેશમાં સંકર્મીતો તેમજ કોરોના મોતના આંકડા દિન પ્રતિદિન વિસ્ફોટક રીતે વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણ અને મૃત્યુથી બચવાનો એકમાત્ર કારગત ઈલાજ છે vSMS. ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ IMA ડો. દુષ્યંત વરિયા MD ફિઝિશિયન WatchGujarat ને જણાવી રહ્યા છે vaccination | Social Distance | Mask | Sanitizer (vSMS) કોરોનાને માત આપવાનો એકમાત્ર ઈલાજ.
[caption id="attachment_949849" align="aligncenter" width="1280"] (File Picture:- Dr. Dushyant Variya)[/caption]
WatchGujarat ની ડો. દુષ્યંત વરિયા સાથે ખાસ વાતચીતમાં અહીં કોરોના વાઇરસ થી કઈ રીતે બચી શકાય અને સંક્રમણ અટકાવી શકાય તેનો ચિતાર લોકોને આપવાનો અને કોરોનાગ્રસ્ત થતા કઈ રીતે સલામત રહી શકાય તેની માહિતી સામુહિક હિતાર્થે રજૂ કરાઈ છે.
1 ) 1000 કોવિડ વાઇરસ તમને સંક્રમિત કરી શકે
કોરોનાગ્રસ્ત દર્દીથી તમે ચેપગ્રસ્ત કઈ રીતે કેટલા સમયમાં થઈ શકો તે જાણતા પેહલા ડો. વરિયા જણાવી રહ્યા છે કે, એક કોરોનાગ્રસ્ત વ્યક્તિથી બીજો સંક્રમિત થવામાં 1000 વાઇરસના કણો જવાબદાર હોય છે, એટલે કે તમારા શરીરમાં નાક, મોહ મારફતે 1000 સાર્સ કોવિડ19 વાઇરસના પાર્ટીકલ જાય ત્યારે તમને ઇન્ફેકટેડ કરે છે.
2) કોરોનાગ્રસ્ત વ્યક્તિ છીંક ખાઈ ત્યારે હવામાં 20 કરોડ વાઇરલ કણો છોડે છે
કોઈ વ્યક્તિ ઉધરસ ખાઈ તો 3000 ડ્રોપલેટ (રિસ્પિરિટીવ ડ્રોપલેટ) 80 KM પ્રતિ કલાકની ઝડપે હવામાં છોડે છે. હવે છીંક ખાય ત્યારે આ ડ્રોપલેટ ની સ્પીડ 321 KM પ્રતિ કલાકની હોય છે અને જે બહાર 30,000 ફેંકાઈ છે. આમાં કોરોનાગ્રસ્ત દર્દી છીંક ખાઈ ત્યારે 20 કરોડ વાઇરસ બહાર ફેંકે છે, આમાં તમને કોરોના સંક્રમિત કરવા માટે ફક્ત 1000 કણો જ કાફી છે.
આવી સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીથી તમારું અંતર, વેન્ટિલેશન, માસ્ક અને તેની સામે કે સાથેનો સંપર્કના સમયની મહત્વની ભૂમિકા રહેલી છે, જે અન્ય વ્યક્તિને કોરોનાથી બચાવવા અસરકારક ભાગ ભજવે છે તેમ ભરૂચ IMA પ્રમુખ કહી રહ્યા છે.
3 ) વેકસીન, સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરની કોરોનાથી બચાવની ભૂમિકા (vSMS)
જો તમે વેકસીન લીધી છે, સોશ્યલ ડિસ્ટનસનું પાલન કરો છો, માસ્ક પહેરો છો અને સેનેટાઇઝર નો ઉપયોગ વિવેક પૂર્વક કરો છો તો પોતે કોરોના સંક્રમનથી બચી જાવ છો. કોરોનાના વાઇરસના કણો અમુક સપાટી પર અમુક કલાકો સુધી જ જીવંત રહે છે, પરંતુ તમે તમારા હાથ સેનેતાઈઝ કરી દીધા કે એ સરફેસને સેનેરાઈઝ કર્યું તો ત્યાં જ કોરોનાનો ફેલાવો અટકી જાય છે. માસ્કથી કોરોનાગ્રસ્ત દર્દીની છીંક, ઉધરસ, શ્વાસોશ્વાસ દરમિયાન કે વાતચીતમાં તમારા શરીરમાં 1000 કણો સીધા પ્રવેશતા નિશ્ચિત સમયમાં અટકી જશે.
4 ) વેકસીનથી સંક્રમણ થઈ શકે પણ મૃત્યુ સામે જીવ બચી શકે
કોરોનાની પેહલી લહેરમાં કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ તબીબો કે આરોગ્ય સ્ટાફના મૃત્યુના સમાચાર આવતા હતા. વેકસીન આવ્યા બાદ જે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ તબીબો કે આરોગ્ય સ્ટાફે 2 ડોઝ લઈ લીધા છે તેઓ કદાચ સંક્રમિત તો થઈ રહ્યા છે પણ વેકસીનના કારણે મૃત્યુની સંભાવના 0% થઈ ગઈ છે. ભરૂચ સાથે જ ગુજરાતનું જ ઉદાહરણ લઈ એ તો વેકસીનેશનના 2 ડોઝ બાદ કાતિલ બીજી કોરોના લહેરમાં હજી સુધી કોઈ આરોગ્ય કર્મી કે તબીબનો જીવ કોરોનાથી ગયો હોવાની ઘટના સામે આવી નથી તે જણાવે છે કે, રસી કેટલી અસરકારક છે તેમ ડો. વરિયા વધુમાં કહી રહ્યા છે.
5 ) ત્રીજા હજી પણ ઘાતક કોરોના લહેરથી બચવા vSMS સાથે વેકસીનેશન પણ અકસીર
વોચ ગુજરાતને વધુ માં MD ફિઝિશિયન જણાવી રહ્યા છે કે, હજી આપણા ત્યાં બીજી વેવ ચાલે છે અને તેનું ઘાતક સ્વરૂપ પણ જોઈ રહ્યા છે. ત્રીજી લહેર શરૂ થાય તે પેહલા 45 કે તેથી વધુ ઉંમરના લોકો વેકસીન લઈ લે તે જરૂરી છે, જેના કારણે હાલ એક દર્દી માંથી બીજા અને સમગ્ર પરિવારમાં ફેલાતું કોરોના સંક્રમણ ધીમું પડશે.
વેકસીનના 2 ડોઝ લેવાની પ્રક્રિયા વધુ ઝડપી, જાગૃત બનશે તો કોરોના સંક્રમણ તો થશે પણ હાલ થઈ રહેલા મૃત્યુઓમાં ચોકસ ઘટાડો આવશે. સાથે જ સંક્રમણની તેજ લહેર પણ ધીમી થતા વધતા કેસો ઘટશે.
6 ) કોરોનાની કાતિલ બીજી વેવને તોડવા અને ત્રીજી વેવને અટકાવવા આટલું કરો
શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન જ નીકળો
સગા-સબંધીઓ-મિત્રોને બને તેટલું મળવાનું ટાળો
કોઈપણ પ્રસંગમાં શક્ય હોય તો જવાનું રોકો
ભીડભાડમાં બને ત્યાં સુધી ન જ જાવ
બાળકોને ઘરની બહાર ન મોકલો તેઓ પહેલેથી જ પોઝિટિવ હોય શકે છે
સેલ્ફ મેડિટેશન ન કરો, ખુશ-પોઝિટિવ રહો
છેલ્લે સૌથી અગત્યનું vSmS
સેનેરાઈઝરનો પણ અતિરેક ન કરો વિવેક પૂર્ણ જરૂરી હોય ત્યારે જ વાપરો
સૌથી સસ્તો, સુલભ અને સલામત ઉપાય ક્યારેય તમને કોરોના નહિ થવા દે Vaccination | Social Distance | Mask | Sanitizer ( vSMS )
1000 કોવિડ-19 વાઇરસના કણો માનવ શરીરમાં જાય ત્યારે કોરોના સંક્રમણ થઈ શકે
છીંક ખાવાથી 30,000 ટીપાં નાકમાંથી 321 KM પ્રતિ કલાકની ઝડપે નીકળે છે
ખાંસી ખાવાથી 3000 ડ્રોપલેટ પ્રતિ કલાક 80 KM ની ઝડપે નીકળે
કોરોનાગ્રસ્ત દર્દીની છીંક અને ખાંસી(કફ) 20 કરોડ વાઇરસના કણોનું વહન કરે છે
બીજા વેવમાં 2 ડોઝ વેકસીનના લેનાર એકપણ કોરોના ફ્રન્ટલાઇનર વોરિયર્સનું મૃત્યુ થયું નથી તે રસીની અસરકારકતા બતાવે છે
વેકસીનના 2 ડોઝ લીધા બાદ તમે સંક્રમિત તો થશો પણ જીવ નહિ જાય
કેમ અમુક લોકોને કોરોના થતો નથી, ઘર કે ઓફિસ કે કંપનીમાં કોઈને થાય છે અને બીજા કેમ બચી જાય છે તમારા તમામ સવાલ ના જવાબ WatchGujarat એ રજૂ કરવાનો કર્યો છે એક પ્રયાસ
વિક્કી જોષી. કોરોનાની પેહલી લહેર કરતા બીજી લહેર વધુ કાતિલ બની રહી છે સમગ્ર ગુજરાત અને દેશમાં સંકર્મીતો તેમજ કોરોના મોતના આંકડા દિન પ્રતિદિન વિસ્ફોટક રીતે વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણ અને મૃત્યુથી બચવાનો એકમાત્ર કારગત ઈલાજ છે vSMS. ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ IMA ડો. દુષ્યંત વરિયા MD ફિઝિશિયન WatchGujarat ને જણાવી રહ્યા છે vaccination | Social Distance | Mask | Sanitizer (vSMS) કોરોનાને માત આપવાનો એકમાત્ર ઈલાજ.
[caption id="attachment_949849" align="aligncenter" width="1280"] (File Picture:- Dr. Dushyant Variya)[/caption]
WatchGujarat ની ડો. દુષ્યંત વરિયા સાથે ખાસ વાતચીતમાં અહીં કોરોના વાઇરસ થી કઈ રીતે બચી શકાય અને સંક્રમણ અટકાવી શકાય તેનો ચિતાર લોકોને આપવાનો અને કોરોનાગ્રસ્ત થતા કઈ રીતે સલામત રહી શકાય તેની માહિતી સામુહિક હિતાર્થે રજૂ કરાઈ છે.
1 )1000 કોવિડ વાઇરસ તમને સંક્રમિત કરી શકે
કોરોનાગ્રસ્ત દર્દીથી તમે ચેપગ્રસ્ત કઈ રીતે કેટલા સમયમાં થઈ શકો તે જાણતા પેહલા ડો. વરિયા જણાવી રહ્યા છે કે, એક કોરોનાગ્રસ્ત વ્યક્તિથી બીજો સંક્રમિત થવામાં 1000 વાઇરસના કણો જવાબદાર હોય છે, એટલે કે તમારા શરીરમાં નાક, મોહ મારફતે 1000 સાર્સ કોવિડ19 વાઇરસના પાર્ટીકલ જાય ત્યારે તમને ઇન્ફેકટેડ કરે છે.
2)કોરોનાગ્રસ્ત વ્યક્તિ છીંક ખાઈ ત્યારે હવામાં 20 કરોડ વાઇરલ કણો છોડે છે
કોઈ વ્યક્તિ ઉધરસ ખાઈ તો 3000 ડ્રોપલેટ (રિસ્પિરિટીવ ડ્રોપલેટ) 80 KM પ્રતિ કલાકની ઝડપે હવામાં છોડે છે. હવે છીંક ખાય ત્યારે આ ડ્રોપલેટ ની સ્પીડ 321 KM પ્રતિ કલાકની હોય છે અને જે બહાર 30,000 ફેંકાઈ છે. આમાં કોરોનાગ્રસ્ત દર્દી છીંક ખાઈ ત્યારે 20 કરોડ વાઇરસ બહાર ફેંકે છે, આમાં તમને કોરોના સંક્રમિત કરવા માટે ફક્ત 1000 કણો જ કાફી છે.
આવી સ્થિતિમાં કોરોનાગ્રસ્ત દર્દીથી તમારું અંતર, વેન્ટિલેશન, માસ્ક અને તેની સામે કે સાથેનો સંપર્કના સમયની મહત્વની ભૂમિકા રહેલી છે, જે અન્ય વ્યક્તિને કોરોનાથી બચાવવા અસરકારક ભાગ ભજવે છે તેમ ભરૂચ IMA પ્રમુખ કહી રહ્યા છે.
જો તમે વેકસીન લીધી છે, સોશ્યલ ડિસ્ટનસનું પાલન કરો છો, માસ્ક પહેરો છો અને સેનેટાઇઝર નો ઉપયોગ વિવેક પૂર્વક કરો છો તો પોતે કોરોના સંક્રમનથી બચી જાવ છો. કોરોનાના વાઇરસના કણો અમુક સપાટી પર અમુક કલાકો સુધી જ જીવંત રહે છે, પરંતુ તમે તમારા હાથ સેનેતાઈઝ કરી દીધા કે એ સરફેસને સેનેરાઈઝ કર્યું તો ત્યાં જ કોરોનાનો ફેલાવો અટકી જાય છે. માસ્કથી કોરોનાગ્રસ્ત દર્દીની છીંક, ઉધરસ, શ્વાસોશ્વાસ દરમિયાન કે વાતચીતમાં તમારા શરીરમાં 1000 કણો સીધા પ્રવેશતા નિશ્ચિત સમયમાં અટકી જશે.
4 )વેકસીનથી સંક્રમણ થઈ શકે પણ મૃત્યુ સામે જીવ બચી શકે
કોરોનાની પેહલી લહેરમાં કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ તબીબો કે આરોગ્ય સ્ટાફના મૃત્યુના સમાચાર આવતા હતા. વેકસીન આવ્યા બાદ જે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સ તબીબો કે આરોગ્ય સ્ટાફે 2 ડોઝ લઈ લીધા છે તેઓ કદાચ સંક્રમિત તો થઈ રહ્યા છે પણ વેકસીનના કારણે મૃત્યુની સંભાવના 0% થઈ ગઈ છે. ભરૂચ સાથે જ ગુજરાતનું જ ઉદાહરણ લઈ એ તો વેકસીનેશનના 2 ડોઝ બાદ કાતિલ બીજી કોરોના લહેરમાં હજી સુધી કોઈ આરોગ્ય કર્મી કે તબીબનો જીવ કોરોનાથી ગયો હોવાની ઘટના સામે આવી નથી તે જણાવે છે કે, રસી કેટલી અસરકારક છે તેમ ડો. વરિયા વધુમાં કહી રહ્યા છે.
5 )ત્રીજા હજી પણ ઘાતક કોરોના લહેરથી બચવા vSMS સાથે વેકસીનેશન પણ અકસીર
વોચ ગુજરાતને વધુ માં MD ફિઝિશિયન જણાવી રહ્યા છે કે, હજી આપણા ત્યાં બીજી વેવ ચાલે છે અને તેનું ઘાતક સ્વરૂપ પણ જોઈ રહ્યા છે. ત્રીજી લહેર શરૂ થાય તે પેહલા 45 કે તેથી વધુ ઉંમરના લોકો વેકસીન લઈ લે તે જરૂરી છે, જેના કારણે હાલ એક દર્દી માંથી બીજા અને સમગ્ર પરિવારમાં ફેલાતું કોરોના સંક્રમણ ધીમું પડશે.
વેકસીનના 2 ડોઝ લેવાની પ્રક્રિયા વધુ ઝડપી, જાગૃત બનશે તો કોરોના સંક્રમણ તો થશે પણ હાલ થઈ રહેલા મૃત્યુઓમાં ચોકસ ઘટાડો આવશે. સાથે જ સંક્રમણની તેજ લહેર પણ ધીમી થતા વધતા કેસો ઘટશે.
6 )કોરોનાની કાતિલ બીજી વેવને તોડવા અને ત્રીજી વેવને અટકાવવા આટલું કરો
શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન જ નીકળો
સગા-સબંધીઓ-મિત્રોને બને તેટલું મળવાનું ટાળો
કોઈપણ પ્રસંગમાં શક્ય હોય તો જવાનું રોકો
ભીડભાડમાં બને ત્યાં સુધી ન જ જાવ
બાળકોને ઘરની બહાર ન મોકલો તેઓ પહેલેથી જ પોઝિટિવ હોય શકે છે
સેલ્ફ મેડિટેશન ન કરો, ખુશ-પોઝિટિવ રહો
છેલ્લે સૌથી અગત્યનું vSmS
સેનેરાઈઝરનો પણ અતિરેક ન કરો વિવેક પૂર્ણ જરૂરી હોય ત્યારે જ વાપરો