દિવાળી વેકેશનમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાતના તમામ રૂટ પર 500 જેટલી બસો દોડશે.
બસી ક્ષમતાના માત્ર 75% મુસાફરો બેસી શકશે
ગ્રુપ બુકિંગની સુવિધા પણ ST વિભાગે શરૂ કરી
અમદાવાદ. દિવાળી નજીક છે ત્યારે ગુજરાત ST વિભાગે મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. ST વિભાગ તા. 10 થી 16 નવેમ્બર દરમ્યાન વિશેષ બસો દોડાવશે. જેમાં દરરોજ 600 થી 1000 બસોનું સંચાલન થશે. જેમાં અમદાવાદથી વધુ 150 બસો અને સુરતથી વધુ 300 બસો દોડાવવામાં આવશે. તો ગ્રુપ બુકિંગની પણ સુવિધા આપવામાં આવશે.
દિવાળી વેકેશન દરમ્યાન ગુજરાતમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાતના તમામ રૂટ પર 500 જેટલી બસો દોડશે. જેનો પુરેપુરો લાભ સુરત રહેતા રત્નકલાકારોને મળી રહેશે. સુરત એસ.ટી.વિભાગ કુલ 16 રૂટ પર આ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેનો મુસાફરોને મોટો લાભ મળી રહેશે.
બસી ક્ષમતાના માત્ર 75% મુસાફરો બેસી શકશે
બસ ક્ષમતાના 75 ટકા પ્રવાસીઓ સાથે મુસાફરી થઈ શકશે. ST વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નીમિતે રાજ્યના મુસાફરો માતે તો વિશેષ સુરત ના રત્ન કલાકારોને તેઓના વતનમાં જવા એસ. ટી. બસ સુવિધા પૂરી પાડવા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગ્રુપ બુકિંગની સુવિધા પણ ST વિભાગે શરૂ કરી
તો ST વિભાગે ગ્રૂપ બુકીંગની પણ વ્યવસ્થા શરૂ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ GSRTC ની વેબસાઈટ પરથી પણ મુસાફરો ટીકીટ બુકીંગ કરાવી શકે તેવી વ્યવસ્થા એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવી છે. એસ.ટી.વિભાગે એક મોબાઈલ એપ્સ પણ બનાવી છે. જેથી હવે મુસાફરો મોબાઈલ એપ્સ દ્વારા પણ મુસાફરો ટિકીટ બુકીંગ કરાવી શકશે.
- દિવાળી વેકેશનમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાતના તમામ રૂટ પર 500 જેટલી બસો દોડશે.
- બસી ક્ષમતાના માત્ર 75% મુસાફરો બેસી શકશે
- ગ્રુપ બુકિંગની સુવિધા પણ ST વિભાગે શરૂ કરી
અમદાવાદ. દિવાળી નજીક છે ત્યારે ગુજરાત ST વિભાગે મહત્વના નિર્ણયની જાહેરાત કરી છે. ST વિભાગ તા. 10 થી 16 નવેમ્બર દરમ્યાન વિશેષ બસો દોડાવશે. જેમાં દરરોજ 600 થી 1000 બસોનું સંચાલન થશે. જેમાં અમદાવાદથી વધુ 150 બસો અને સુરતથી વધુ 300 બસો દોડાવવામાં આવશે. તો ગ્રુપ બુકિંગની પણ સુવિધા આપવામાં આવશે.
દિવાળી વેકેશન દરમ્યાન ગુજરાતમાં અમદાવાદ, સૌરાષ્ટ્ર, દાહોદ, પંચમહાલ, ઉત્તર ગુજરાતના તમામ રૂટ પર 500 જેટલી બસો દોડશે. જેનો પુરેપુરો લાભ સુરત રહેતા રત્નકલાકારોને મળી રહેશે. સુરત એસ.ટી.વિભાગ કુલ 16 રૂટ પર આ બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેનો મુસાફરોને મોટો લાભ મળી રહેશે.
બસી ક્ષમતાના માત્ર 75% મુસાફરો બેસી શકશે
બસ ક્ષમતાના 75 ટકા પ્રવાસીઓ સાથે મુસાફરી થઈ શકશે. ST વિભાગ દ્વારા દિવાળીના તહેવારો નીમિતે રાજ્યના મુસાફરો માતે તો વિશેષ સુરત ના રત્ન કલાકારોને તેઓના વતનમાં જવા એસ. ટી. બસ સુવિધા પૂરી પાડવા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગ્રુપ બુકિંગની સુવિધા પણ ST વિભાગે શરૂ કરી
તો ST વિભાગે ગ્રૂપ બુકીંગની પણ વ્યવસ્થા શરૂ કરવાની જાહેરાત કરી છે. બીજી તરફ GSRTC ની વેબસાઈટ પરથી પણ મુસાફરો ટીકીટ બુકીંગ કરાવી શકે તેવી વ્યવસ્થા એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવી છે. એસ.ટી.વિભાગે એક મોબાઈલ એપ્સ પણ બનાવી છે. જેથી હવે મુસાફરો મોબાઈલ એપ્સ દ્વારા પણ મુસાફરો ટિકીટ બુકીંગ કરાવી શકશે.