કોરોના દર્દીઓની સંખ્યા પ્રથમ વખત 400ને પાર
નેતાઓ બેજવાબદાર બન્યા પણ આપણે આપણા પરિવારની સુરક્ષા અને સલામત માટે જવાબદાર બનવુ પડશે.
WatchGujarat. રાજ્યભરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા મિનિટે મિનિટે વધી રહી છે. વડોદરામાં છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 300 ઉપર આપવામાં આવતો હતો. તેવામાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી હોવાથી આજરોજ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવતા બુલેટીનમાં કોરોના પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા 403 દર્શાવવામાં આવી છે. બીજી તરફ સ્મશાનો જ્યારે વેઇટીંગ ચાલી રહ્યું છે, ત્યારે કોર્પોરેશનના બુલેટીન મૂજબ મૃત્યુઆંક આજના દિવસમાં 3 દર્શાવવામાં આવ્યો છે. તંત્ર અને નેતાઓ ભલે સરકારના ઇશારે કામ કરે પરતું હવે પ્રજાએ પોતાની સલામતી માટે જવાબદાર બનાવની જરૂર છે.
વડોદરામાં છેલ્લા 10 દિવસથી વડોદરા કોર્પોરેશન દ્વારા જાહેર કરવામા આવતા બુવેટીન મૂજબ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 300 પાર દરશાવવામાં આવી રહીં હતી. તેવામાં આજે કોર્પોરેશન દ્વારા જાહેરા કરવામાં આવેલા બુલેટીનમાં સત્તાવર રીતે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 403 દરશાવવામાં આવી છે. જ્યારે બે લોકોના મોત કોરોનામાં મોત નિપજ્યાં હોવાનુ પણ દરશાવવામા આવ્યું છે. જોકે વાસ્તવિક પરિસ્થિતિ પર નજર કરવામાં આવે તો સ્મશાનોનુ શું સ્થિતિ છે તે કહેવાની જરૂર નથી, કારણે કે રોજ આપણે સ્મશાનોના દ્રશ્યો જોઇ રહ્યાં છે. સ્મશાનમાં અંતિમક્રિયા માટે જ્યારે વેઇટીંગ ચાલતુ હોય તેવામાં પણ તંત્ર કહે છે કે, શહેરમાં માત્ર બે જ લોકોના કોરોનામાં મોત થયા છે.
ચૂંટણી પુરી થઇ ગઇ પરિણામે પણ આવી ગયું, શહેરનો મહાઉત્સવ શીવજી કી સવારી પણ પૂર્ણ થઇ અને ત્યાર બાદ શહેરની વણસેલી પરિસ્થિતિ પરથી સંસ્કારી નગરીના પ્રજાજનોને સમજવાની જરૂર છે કે, હવે આપણે પોતાની અને પરિવારની સુરક્ષા માટે જવાબદાર બનવાની જરૂર છે. જવાબદાર નહીં બનીયે તો કોર્પોરેશનના બુલેટીનમાં આપણો પણ સમાવેશ થાય તો નવાઇ નહીં.
- કોરોના દર્દીઓની સંખ્યા પ્રથમ વખત 400ને પાર
- નેતાઓ બેજવાબદાર બન્યા પણ આપણે આપણા પરિવારની સુરક્ષા અને સલામત માટે જવાબદાર બનવુ પડશે.
WatchGujarat. રાજ્યભરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા મિનિટે મિનિટે વધી રહી છે. વડોદરામાં છેલ્લા 10 દિવસ કરતા વધુ સમયથી કોરોના પોઝિટીવ દર્દીઓનો આંક 300 ઉપર આપવામાં આવતો હતો. તેવામાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી હોવાથી આજરોજ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવતા બુલેટીનમાં કોરોના પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા 403 દર્શાવવામાં આવી છે. બીજી તરફ સ્મશાનો જ્યારે વેઇટીંગ ચાલી રહ્યું છે, ત્યારે કોર્પોરેશનના બુલેટીન મૂજબ મૃત્યુઆંક આજના દિવસમાં 3 દર્શાવવામાં આવ્યો છે. તંત્ર અને નેતાઓ ભલે સરકારના ઇશારે કામ કરે પરતું હવે પ્રજાએ પોતાની સલામતી માટે જવાબદાર બનાવની જરૂર છે.
વડોદરામાં છેલ્લા 10 દિવસથી વડોદરા કોર્પોરેશન દ્વારા જાહેર કરવામા આવતા બુવેટીન મૂજબ કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 300 પાર દરશાવવામાં આવી રહીં હતી. તેવામાં આજે કોર્પોરેશન દ્વારા જાહેરા કરવામાં આવેલા બુલેટીનમાં સત્તાવર રીતે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા 403 દરશાવવામાં આવી છે. જ્યારે બે લોકોના મોત કોરોનામાં મોત નિપજ્યાં હોવાનુ પણ દરશાવવામા આવ્યું છે. જોકે વાસ્તવિક પરિસ્થિતિ પર નજર કરવામાં આવે તો સ્મશાનોનુ શું સ્થિતિ છે તે કહેવાની જરૂર નથી, કારણે કે રોજ આપણે સ્મશાનોના દ્રશ્યો જોઇ રહ્યાં છે. સ્મશાનમાં અંતિમક્રિયા માટે જ્યારે વેઇટીંગ ચાલતુ હોય તેવામાં પણ તંત્ર કહે છે કે, શહેરમાં માત્ર બે જ લોકોના કોરોનામાં મોત થયા છે.
ચૂંટણી પુરી થઇ ગઇ પરિણામે પણ આવી ગયું, શહેરનો મહાઉત્સવ શીવજી કી સવારી પણ પૂર્ણ થઇ અને ત્યાર બાદ શહેરની વણસેલી પરિસ્થિતિ પરથી સંસ્કારી નગરીના પ્રજાજનોને સમજવાની જરૂર છે કે, હવે આપણે પોતાની અને પરિવારની સુરક્ષા માટે જવાબદાર બનવાની જરૂર છે. જવાબદાર નહીં બનીયે તો કોર્પોરેશનના બુલેટીનમાં આપણો પણ સમાવેશ થાય તો નવાઇ નહીં.