પોતાની વ્હાલસોયી દીકરીના આપઘાતને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો
ઓનલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો
મુશ્કેલીઓ કોઈને જણાવી શકતા નથી. પરિણામે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી રહ્યા
વિદ્યાર્થીની પિતાનાની અન્ય વાલીઓને બાળકો પર ભણવા માટે દબાણ નહીં કરવા વિનંતી
WatchGujarat કોરોના મહામારીના કારણે હાલ સ્કૂલો બંધ છે. ત્યારે ઓનલાઈન અભ્યાસ થઇ રહ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી અને ધો,૧૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઓનલાઈન અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જેથી તેણે ઘરમાં જ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોતાની વ્હાલસોયી દીકરીના આપઘાતને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો છે. #Online Education
કોરોના મહામારીને કારણે છેલ્લા 9 મહિનાથી સ્કુલો બંધ છે. તેની સીધી અસર અભ્યાસ ઉપર પડી રહી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ અને વર્ષના બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસમાં પડી રહેલી મુશ્કેલીઓને કોઈને જણાવી શકતા નથી. પરિણામે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે.
સુરતના મોટાવરાછાની આનંદધારા રેસીડન્સી ખાતે રહેતા કમલેશભાઈની ૧૫ વર્ષીય પુત્રી ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. કોરોનાના કારણે સ્કુલ બંધ હોવાથી હાલ તે ઘરે ઓનલાઇન અભ્યાસ કરી રહી હતી. જોકે વિદ્યાર્થીનીને ઓનલાઇન અભ્યાસ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તે ટેન્શનમાં રહેતી હતી. ટેન્શનમાં રહેતી વિદ્યાર્થીની પોતાનું દર્દ કોઈને કહી શક્તિ ન હતી. દરમિયાન મંગળવારે સાંજે વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. #Online Education
પોતાની વ્હાલસોયી દીકરીના આપઘાતને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો હતો. વિદ્યાર્થીના પિતાએ અન્ય વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, અભ્યાસને લઈને માનસિક તનાવમાં ન રહેવું. કોઈ સમસ્યા હોય તો ઘરના સભ્યો સાથે વાતચીત કરજો. સાથે જ તેમણે વાલીઓને પણ અપીલ કરી છે કે, પોતાના બાળકોને સાચવજો અને તેઓને ભણવા માટે દબાણ કરતા નહી.
More #Student #Online #Education #Depression #Suicide #Surat News
પોતાની વ્હાલસોયી દીકરીના આપઘાતને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો
ઓનલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો
મુશ્કેલીઓ કોઈને જણાવી શકતા નથી. પરિણામે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી રહ્યા
વિદ્યાર્થીની પિતાનાની અન્ય વાલીઓને બાળકો પર ભણવા માટે દબાણ નહીં કરવા વિનંતી
WatchGujaratકોરોના મહામારીના કારણે હાલ સ્કૂલો બંધ છે. ત્યારે ઓનલાઈન અભ્યાસ થઇ રહ્યો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી અને ધો,૧૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ઓનલાઈન અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. જેથી તેણે ઘરમાં જ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોતાની વ્હાલસોયી દીકરીના આપઘાતને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો છે. #Online Education
કોરોના મહામારીને કારણે છેલ્લા 9 મહિનાથી સ્કુલો બંધ છે. તેની સીધી અસર અભ્યાસ ઉપર પડી રહી છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ અને વર્ષના બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પરંતુ ઓનલાઈન અભ્યાસમાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસમાં પડી રહેલી મુશ્કેલીઓને કોઈને જણાવી શકતા નથી. પરિણામે વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે.
સુરતના મોટાવરાછાની આનંદધારા રેસીડન્સી ખાતે રહેતા કમલેશભાઈની ૧૫ વર્ષીય પુત્રી ધોરણ-11 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. કોરોનાના કારણે સ્કુલ બંધ હોવાથી હાલ તે ઘરે ઓનલાઇન અભ્યાસ કરી રહી હતી. જોકે વિદ્યાર્થીનીને ઓનલાઇન અભ્યાસ કરવામાં મુશ્કેલી પડતી હોવાથી તે ટેન્શનમાં રહેતી હતી. ટેન્શનમાં રહેતી વિદ્યાર્થીની પોતાનું દર્દ કોઈને કહી શક્તિ ન હતી. દરમિયાન મંગળવારે સાંજે વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. #Online Education
પોતાની વ્હાલસોયી દીકરીના આપઘાતને લઈને પરિવારમાં શોક છવાઈ ગયો હતો. વિદ્યાર્થીના પિતાએ અન્ય વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે, અભ્યાસને લઈને માનસિક તનાવમાં ન રહેવું. કોઈ સમસ્યા હોય તો ઘરના સભ્યો સાથે વાતચીત કરજો. સાથે જ તેમણે વાલીઓને પણ અપીલ કરી છે કે, પોતાના બાળકોને સાચવજો અને તેઓને ભણવા માટે દબાણ કરતા નહી.
More #Student #Online #Education #Depression #Suicide #Surat News