સમાપન સમારંભમાં કાયદામંત્રી રવિશંકર અને પૂર્વ એટર્ની જનરલ ઉપસ્થિત રહેશે
દેશના લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે, ઇન્ટરનૅશનલ ટેક્સસેશન તેમજ બ્લેક મની વિષય ઉપર વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ
કોંફરન્સમાં 200 સ્ટોક હોલ્ડર્સ, IT ઓફિસર, ચાર્ટડ એકાઉન્ટન્ટ અને એડવોકેટ મોટી સંખ્યામાં જોડાયા
WatchGujarat કેવડિયા SOU ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની 2 દિવસીય કોન્ફ્રરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલના ચેરમેન પી.પી.ભટ્ટની અધ્યક્ષતામાં કોન્ફ્રરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે, તેમજ ઇન્ટરનૅશનલ ટેક્સસેશન તેમજ બ્લેક મની વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફ્રરન્સમાં 200 જેટલા સ્ટોક હોલ્ડર, ઈન્ક્મટેક્સ ઓફિસર, ચાર્ટર એકાઉન્ટન્ટ્સ, એપેલેટ ટ્રીબ્યુનલના મેમ્બર અને મોટી સંખ્યામાં એડવોકેટ પણ આ ભાગ લઈ રહ્યા છે.
દેશની ઈકોનોમી પર બ્લેકમની ઘણી અસર કરી રહી છે, ત્યારે બ્લેકમની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તે બાબતે પણ કોન્ફ્રરન્સ દરમ્યાન ચર્ચા કરવામાં આવશે. આ પ્રકારની કોન્ફ્રરન્સ સમયાંતરે કરવામાં આવે તો દેશમાં ઉદભવેલા વિવિધ મુદ્દાઓનું નિરાકાણ વહેલું આવી શકે તેમ છે, ત્યારે કોન્ફ્રરન્સના સમાપન સમારંભમાં દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પણ વિશેષ હાજર રહી ન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ અંગે પોતાનું મંતવ્ય જણાવશે. સાથે જ પૂર્વ એટર્ની જનરલ પણ મુકુલ રોહતગી પણ સામીલ થઈ દેશમાં ઇન્કટેક્ષ અને બ્લેક મનીના 3 વિષયો પર પ્રકાશ પાડી માર્ગદર્શન આપનાર છે.
રવિવારે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલનાં ચેરમેન પી.પી ભટ્ટની અધ્યક્ષતામાં 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોંફરન્સ મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી છે. દેશનાં લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે તેના પર એક વિષય રાખવામાં આવ્યો છે.
બીજો અત્યારનો મહત્વનો વિષય છે કે ઇન્ટરનેશન ટેક્સ સેશન પરનો છે ઘણી વખત ડબલ ટેક્સ સેશનના પ્રોબ્લેમ આવતા હોઈ છે તેનો પર શું નિરાકરણ આવી શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.
ત્રીજો વિષય એ છે કે બ્લેક મની ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. બ્લેકમની દેશની ઈકોનોમી અસર કરે છે. બ્લેકમની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તેના બાબતે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે.
સમાપન સમારંભમાં કાયદામંત્રી રવિશંકર અને પૂર્વ એટર્ની જનરલ ઉપસ્થિત રહેશે
દેશના લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે, ઇન્ટરનૅશનલ ટેક્સસેશન તેમજ બ્લેક મની વિષય ઉપર વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ
કોંફરન્સમાં 200 સ્ટોક હોલ્ડર્સ, IT ઓફિસર, ચાર્ટડ એકાઉન્ટન્ટ અને એડવોકેટ મોટી સંખ્યામાં જોડાયા
WatchGujarat કેવડિયા SOU ટેન્ટસિટી ખાતે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલની 2 દિવસીય કોન્ફ્રરન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલના ચેરમેન પી.પી.ભટ્ટની અધ્યક્ષતામાં કોન્ફ્રરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.
દેશના લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે, તેમજ ઇન્ટરનૅશનલ ટેક્સસેશન તેમજ બ્લેક મની વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ કોન્ફ્રરન્સમાં 200 જેટલા સ્ટોક હોલ્ડર, ઈન્ક્મટેક્સ ઓફિસર, ચાર્ટર એકાઉન્ટન્ટ્સ, એપેલેટ ટ્રીબ્યુનલના મેમ્બર અને મોટી સંખ્યામાં એડવોકેટ પણ આ ભાગ લઈ રહ્યા છે.
દેશની ઈકોનોમી પર બ્લેકમની ઘણી અસર કરી રહી છે, ત્યારે બ્લેકમની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તે બાબતે પણ કોન્ફ્રરન્સ દરમ્યાન ચર્ચા કરવામાં આવશે. આ પ્રકારની કોન્ફ્રરન્સ સમયાંતરે કરવામાં આવે તો દેશમાં ઉદભવેલા વિવિધ મુદ્દાઓનું નિરાકાણ વહેલું આવી શકે તેમ છે, ત્યારે કોન્ફ્રરન્સના સમાપન સમારંભમાં દેશના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પણ વિશેષ હાજર રહી ન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ અંગે પોતાનું મંતવ્ય જણાવશે. સાથે જ પૂર્વ એટર્ની જનરલ પણ મુકુલ રોહતગી પણ સામીલ થઈ દેશમાં ઇન્કટેક્ષ અને બ્લેક મનીના 3 વિષયો પર પ્રકાશ પાડી માર્ગદર્શન આપનાર છે.
રવિવારે ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલનાં ચેરમેન પી.પી ભટ્ટની અધ્યક્ષતામાં 2 દિવસીય નેશનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોંફરન્સ મહત્વના 3 વિષયો પર રાખવામાં આવી છે. દેશનાં લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે તેના પર એક વિષય રાખવામાં આવ્યો છે.
બીજો અત્યારનો મહત્વનો વિષય છે કે ઇન્ટરનેશન ટેક્સ સેશન પરનો છે ઘણી વખત ડબલ ટેક્સ સેશનના પ્રોબ્લેમ આવતા હોઈ છે તેનો પર શું નિરાકરણ આવી શકે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે.
ત્રીજો વિષય એ છે કે બ્લેક મની ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. બ્લેકમની દેશની ઈકોનોમી અસર કરે છે. બ્લેકમની બાબતે કેટલું સ્ટ્રિક્ટ થઈ શકાય તેના બાબતે પણ આ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવશે.