[caption id="attachment_4678" align="aligncenter" width="1280"] (સોશિયલ ડીસ્ટન્સીંગનુ ભાન ભુલાયું)[/caption]
સુરત. દુષ્કર્મ નો ભોગ બનેલા પીડિતાને ન્યાય ન આપવી શકો તો હાથમાં બંગડી પેહરી લો....આવી નારેબાજી સાથે ભિલિસ્થાન ટાઇગર સેના દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા થઈ તેવી માંગ કરવામાં આવી હતી.
હાલ દેશભરમાં હાથરશમાં બનેલ બળાત્કાર અને હત્યાની ધટનાને લઇને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષ આ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, તો કેટલાક સંગઠનો કેન્ડલ માર્ચ સાથે પીડિતાને શ્રધાંજલી અર્પી રહ્યા છે. ત્યારે હાલ સુરતમા ભિલિસ્થાન ટાઇગર સેના દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી આરોપીઓને કકડમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. સાથેજ યોગી આદિત્યનાથની સરકારમાં મહિલાઓ સુરક્ષિત નથી અને શાસન પણ ખોરવાયું છે. તેવા આક્ષેપો સાથે રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.
હાથરસ મામલે પીડિતાના પરિવારને પણ ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. તેવી વાત કરતા તેઓએ જણાવ્યું કે જો દીકરીઓની સુરક્ષા ન કરી શકતા હોય તો અને ન્યાય અપાવવાની જગ્યા પર પરિવારને હેરાન કરવામાં આવતા હોય તો બંગડી ઓ પેહરી લો... દેશમાં મનીષા વાલ્મીકિ સાથે થયેલ બળાત્કાર અને હત્યાને લઇ ચારેકોરથી આ મામલે નિષ્પક્ષ તપાસ થાય અને આરોપીઓને આકરામાં આકરી સજા થાય તેવા શુર ઉથી રહ્યા છે.
સુરત. દુષ્કર્મ નો ભોગ બનેલા પીડિતાને ન્યાય ન આપવી શકો તો હાથમાં બંગડી પેહરી લો....આવી નારેબાજી સાથે ભિલિસ્થાન ટાઇગર સેના દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા થઈ તેવી માંગ કરવામાં આવી હતી.
હાલ દેશભરમાં હાથરશમાં બનેલ બળાત્કાર અને હત્યાની ધટનાને લઇને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિરોધ પક્ષ આ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે, તો કેટલાક સંગઠનો કેન્ડલ માર્ચ સાથે પીડિતાને શ્રધાંજલી અર્પી રહ્યા છે. ત્યારે હાલ સુરતમા ભિલિસ્થાન ટાઇગર સેના દ્વારા કલેકટરને આવેદન પત્ર આપી આરોપીઓને કકડમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. સાથેજ યોગી આદિત્યનાથની સરકારમાં મહિલાઓ સુરક્ષિત નથી અને શાસન પણ ખોરવાયું છે. તેવા આક્ષેપો સાથે રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી.
હાથરસ મામલે પીડિતાના પરિવારને પણ ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે. તેવી વાત કરતા તેઓએ જણાવ્યું કે જો દીકરીઓની સુરક્ષા ન કરી શકતા હોય તો અને ન્યાય અપાવવાની જગ્યા પર પરિવારને હેરાન કરવામાં આવતા હોય તો બંગડી ઓ પેહરી લો... દેશમાં મનીષા વાલ્મીકિ સાથે થયેલ બળાત્કાર અને હત્યાને લઇ ચારેકોરથી આ મામલે નિષ્પક્ષ તપાસ થાય અને આરોપીઓને આકરામાં આકરી સજા થાય તેવા શુર ઉથી રહ્યા છે.