સરથાણા ખાતે રહેતા નિલેશભાઇ વિનોદભાઇ ભીકડીયા નવજીવન હોટેલની સામે આવેલા શ્રી સાઈનાથ મલ્હાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે
15 જાન્યુઆરીના રોજ તેઓની રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની
સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, રેસ્ટોરેન્ટમાં કામ કરતા લોકોને લાકડી અને ઢીક્કા મુક્કીનો માર મારવામાં આવી રહ્યો છે
રેસ્ટોરન્ટના માલિકે સાગર ભરવાડ તથા તેની સાથે આવેલા અન્ય 7 જેટલા લોકો સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
WatchGujarat. સુરતના નવજીવન હોટેલની સામે આવેલા શ્રી સાઈનાથ મલ્હાર ઢોસામાં મારામારીની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ મામલે રેસ્ટોરન્ટના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે
https://youtu.be/YkWVuZjtzIM
સરથાણા ખાતે રહેતા નિલેશભાઇ વિનોદભાઇ ભીકડીયા નવજીવન હોટેલની સામે આવેલા શ્રી સાઈનાથ મલ્હાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. ગત 15 જાન્યુઆરીના રોજ તેઓની રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે લાકડી અને ઢીક્કા મુક્કીનો માર મારવામાં આવી રહ્યો છે. આ ઉપરંત અહી તોડફોડ પણ કરવામાં આવે છે.
આ બનાવને લઈને રેસ્ટોરન્ટના માલિકે સાગર ભરવાડ તથા તેની સાથે આવેલા અન્ય 7 જેટલા લોકો સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ ઉપરાંત મારામારીની આ ઘટનામાં કારીગર તેમજ નીલેશભાઈને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાથમાં ફેકચર પણ થયું હતું. તેમજ રેસ્ટોરન્ટમાં ૩ હજારનું નુકશાન પણ થયું હતું.
સરથાણા ખાતે રહેતા નિલેશભાઇ વિનોદભાઇ ભીકડીયા નવજીવન હોટેલની સામે આવેલા શ્રી સાઈનાથ મલ્હાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે
15 જાન્યુઆરીના રોજ તેઓની રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની
સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, રેસ્ટોરેન્ટમાં કામ કરતા લોકોને લાકડી અને ઢીક્કા મુક્કીનો માર મારવામાં આવી રહ્યો છે
રેસ્ટોરન્ટના માલિકે સાગર ભરવાડ તથા તેની સાથે આવેલા અન્ય 7 જેટલા લોકો સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
WatchGujarat. સુરતના નવજીવન હોટેલની સામે આવેલા શ્રી સાઈનાથ મલ્હાર ઢોસામાં મારામારીની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. આ મામલે રેસ્ટોરન્ટના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી છે
સરથાણા ખાતે રહેતા નિલેશભાઇ વિનોદભાઇ ભીકડીયા નવજીવન હોટેલની સામે આવેલા શ્રી સાઈનાથ મલ્હાર ઢોસા નામની રેસ્ટોરન્ટ ચલાવે છે. ગત 15 જાન્યુઆરીના રોજ તેઓની રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના બની હતી. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં જોઈ શકાય છે કે લાકડી અને ઢીક્કા મુક્કીનો માર મારવામાં આવી રહ્યો છે. આ ઉપરંત અહી તોડફોડ પણ કરવામાં આવે છે.
આ બનાવને લઈને રેસ્ટોરન્ટના માલિકે સાગર ભરવાડ તથા તેની સાથે આવેલા અન્ય 7 જેટલા લોકો સામે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ ઉપરાંત મારામારીની આ ઘટનામાં કારીગર તેમજ નીલેશભાઈને માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. હાથમાં ફેકચર પણ થયું હતું. તેમજ રેસ્ટોરન્ટમાં ૩ હજારનું નુકશાન પણ થયું હતું.