ડ્યુટી પર ત્રાસ અપાતો હોવાને કારણે કોરોના વોરીયર નર્સે જીવન ટુંકાવ્યું - પરિવારજનોને આક્ષેપ
ત્રાસ અંગે જવાબ માંગવા જતા સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ભાગ્યા
જવાબદારો સામે કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી પરિવારજનોને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
સુરત. કોરોના મહામારીમાં પોતાના જીવને જોખમે મૂકીને લોકોની સેવા કરતા ડોક્ટર અને નર્સની કામગીરીને દુનિયાએ બિરદાવી છે ત્યારે હાલ નવસારીના સિવિલ હોસ્પિટલ ખાતે 28 વર્ષીય કોરોના વોરિયર નર્સે પોતાના જ ઘરે આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પરિવારના સદશ્યોએ કામના કારણે સતત તેને ત્રાસ આપતો હોવાના આક્ષેપો સાથે જવાબદારો સામે પગલાં નહિ લેવાય ત્યાં સુધી ડેડબોડી નો સ્વીકાર કરવાની ના પાડી દીધી છે.
https://youtu.be/mAYWDV6uL_A
વિજલપોરના જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય મેઘા રાજેન્દ્રભાઈ આર્યા નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સ તરીકે ફરજ અદા કરતી હતી. કોરોના સમયમાં સારી કામગીરી બદલ તેને બિરદાવવામાં આવી હતી ત્યારે અચાનક જ રાત્રીના સમયે પોતાના જ ઘરે 5 પાનાની સુસાઇડ નોટ લખીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હાલ પોલીસે સમર્ગ ઘટના બાદ સુસાઇડ નોટ કબ્જે કરીને બોડીને પીએમ માટે મોકલી આપી છે અને કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
[embed]https://youtu.be/CgFC6b19084[/embed]
બીજી બાજુ મૃતક નર્સ મેઘાના પિતા રાજેન્દ્રભાઈ પોતાની લાડકવાયી દીકરીની લાશનો સ્વીકાર કરવા ના કહે છે તેમનું કેહવું છે કે તેમની દીકરી ઉપર કામની બાબતે સતત માનસિક રીતે હેરાનગતિ થતી હોવાથી તેને આ પગલું ભર્યું છે. જેથી જવાબદારો સામે જ્યાં સુધી કડક પગલાં લેવામાં નહિ આવે ત્યાં સુધી લાશનો સ્વીકાર નહિ કરે. દીકરીના અચાનક આવા પગલાંના કારણે પરિવાર આઘાતની લાગણી છે.
ડ્યુટી પર ત્રાસ અપાતો હોવાને કારણે કોરોના વોરીયર નર્સે જીવન ટુંકાવ્યું - પરિવારજનોને આક્ષેપ
ત્રાસ અંગે જવાબ માંગવા જતા સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ભાગ્યા
જવાબદારો સામે કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી પરિવારજનોને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
સુરત. કોરોના મહામારીમાં પોતાના જીવને જોખમે મૂકીને લોકોની સેવા કરતા ડોક્ટર અને નર્સની કામગીરીને દુનિયાએ બિરદાવી છે ત્યારે હાલ નવસારીના સિવિલ હોસ્પિટલ ખાતે 28 વર્ષીય કોરોના વોરિયર નર્સે પોતાના જ ઘરે આપઘાત કરી લીધો હતો. સમગ્ર મામલે પરિવારના સદશ્યોએ કામના કારણે સતત તેને ત્રાસ આપતો હોવાના આક્ષેપો સાથે જવાબદારો સામે પગલાં નહિ લેવાય ત્યાં સુધી ડેડબોડી નો સ્વીકાર કરવાની ના પાડી દીધી છે.
વિજલપોરના જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય મેઘા રાજેન્દ્રભાઈ આર્યા નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે નર્સ તરીકે ફરજ અદા કરતી હતી. કોરોના સમયમાં સારી કામગીરી બદલ તેને બિરદાવવામાં આવી હતી ત્યારે અચાનક જ રાત્રીના સમયે પોતાના જ ઘરે 5 પાનાની સુસાઇડ નોટ લખીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. હાલ પોલીસે સમર્ગ ઘટના બાદ સુસાઇડ નોટ કબ્જે કરીને બોડીને પીએમ માટે મોકલી આપી છે અને કયા કારણોસર આપઘાત કર્યો તે દિશામાં તપાસ હાથ ધરી છે.
[embed][/embed]
બીજી બાજુ મૃતક નર્સ મેઘાના પિતા રાજેન્દ્રભાઈ પોતાની લાડકવાયી દીકરીની લાશનો સ્વીકાર કરવા ના કહે છે તેમનું કેહવું છે કે તેમની દીકરી ઉપર કામની બાબતે સતત માનસિક રીતે હેરાનગતિ થતી હોવાથી તેને આ પગલું ભર્યું છે. જેથી જવાબદારો સામે જ્યાં સુધી કડક પગલાં લેવામાં નહિ આવે ત્યાં સુધી લાશનો સ્વીકાર નહિ કરે. દીકરીના અચાનક આવા પગલાંના કારણે પરિવાર આઘાતની લાગણી છે.