બાપોદ, પાણીગેટ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, વાઘોડિયા રોડ, સુદામાપુરી, આજવા રોડ, વારસિયા, ફતેપુરા, નિઝામપુરા, નવાયાર્ડ, શિયાબાગ, એકતાનગર, છાણી, કપુરાઇ, સોમાતળાવ, દરબાર ચોકડી, માંજલપુર,યમુનશીલ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તરસાલી, તાંદલજા, અકોટા, અટલાદરા,ગોકુલનગર, સુભાનપુરા, ગોરવા,દિવાળીપુરા.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 174 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4527 સેમ્પલમાંથી 174 કોરોના પોઝિટીવ અને 4353 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 26,778 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 0 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 246 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 909 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 717ની હાલત સ્ટેબલ છે, જ્યારે 124 ઓક્સિજન પર અને 68 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 192 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 03 સરકારી હોસ્પિટલ ખાતેથી, 02 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 110 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 115 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 25,623 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 5428 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 5428 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 174 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4527 સેમ્પલમાંથી 174 કોરોના પોઝિટીવ અને 4353 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 26,778 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 0 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 246 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 909 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 717ની હાલત સ્ટેબલ છે, જ્યારે 124 ઓક્સિજન પર અને 68 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 192 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 03 સરકારી હોસ્પિટલ ખાતેથી, 02 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 110 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 115 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 25,623 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 5428 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 5428 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.