શહેરી વિસ્તાર – બાપોદ, પાણીગેટ, કિશનવાડી, રામદેવનગર, સવાદ, વારસિયા, વાઘોડિયા રોડ, કારેલીબાગ, નવીધરતી, નવાપુરા, એકતાનગર, છાણી, ગાજરાવાડી, કપૂરાઇ, માંજલપુર, યમુનશીલ, માણેજા, દંતેશ્વર, મકરપુરા, તરસાલી, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોત્રી, ગોરવા, દિવાળીપુરા, જેતલપુર.
ગ્રામ્ય – પદમલા, સાંકરદા, રણોલી, ડભોઇ, વાઘોડિયા,પાવલીપુરા, મદોઘર, કરજણ શહેર, જરોદ, કેલનપુર, ચાણસદ, વલસાડ, વરણામા, ઈંટોલા, પોર, કુરાટ, અંગદ, ભાયલી, ચોરંદા, મુજપુર, સાવલી શહેર.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 385 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,593 સેમ્પલમાંથી 385 કોરોના પોઝિટીવ અને 5,208 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 30,711 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 256 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 2,852 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,573 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 172 ઓક્સિજન પર અને 107 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 279 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 09 સરકારી હોસ્પિટલ ખાતેથી, 18 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 185 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 212 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 27,603 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,354 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,354 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat.OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 385 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,593 સેમ્પલમાંથી 385 કોરોના પોઝિટીવ અને 5,208 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 30,711 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 256 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 2,852 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,573 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 172 ઓક્સિજન પર અને 107 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 279 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 09 સરકારી હોસ્પિટલ ખાતેથી, 18 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 185 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 212 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 27,603 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,354 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,354 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.