શહેરી વિસ્તાર – બાપોદ, કિશનવાડી, પરિવાર ચાર રસ્તા, આજવા રોડ, રામદેવનગર, સવાદ, વારસિયા, ફતેપુરા, કારેલીબાગ, નવાપુરા, નવાયાર્ડ, સમા, શિયાબાગ, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનાશીલ, માણેજા, મકરપુરા, તરસાલી, તાંદલજા, અટલાદરા, અકોટા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા, જેતલપુર.
ગ્રામ્ય – કોયલી, થુવાવી, રણોલી, કેલનપુર, અનગઢ, પાદરા અર્બન, ચાણસદ, પોર, વાઘોડિયા.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 395 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,741 સેમ્પલમાંથી 393 કોરોના પોઝિટીવ અને 5,348 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 31,499 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 260 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 3,196 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,910 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 174 ઓક્સિજન પર અને 112 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 286 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 08 સરકારી હોસ્પિટલ ખાતેથી, 25 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 189 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 222 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 28,043 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,152 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,152 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 395 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,741 સેમ્પલમાંથી 393 કોરોના પોઝિટીવ અને 5,348 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 31,499 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 260 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 3,196 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,910 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 174 ઓક્સિજન પર અને 112 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 286 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 08 સરકારી હોસ્પિટલ ખાતેથી, 25 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 189 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 222 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 28,043 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,152 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,152 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.