શહેરી વિસ્તાર – બાપોદ, આજવારોડ, પાણીગેટ, કિશનવાડી, સવાદ, વારસિયા, ફતેપુરા, કારેલીબાગ, નવાપુરા, શિયાબાગ, સમા, એકતાનગર, છાણી, નિઝામપુરા, ગાજરાવાડી, કપૂરાઇ, માંજલપુર, માણેજા, મકરપુરા, તરસાલી, અકોટા, અટલાદરા, ગોત્રી, ગોરવા, સુભાનપુરા, દિવાળીપુરા, વાસણા રોડ, રેસકોર્સ, જેતલપુર.
ગ્રામ્ય – વરણામા, ઈંટોલા, રણોલી, પદમલા, પોર, સાંકરદા, પાદરા, કરજણ, ડભોઇ અર્બન, બાજવા, કરોડિયા, માડોઘર, વાઘોડિયા, વલણ.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 385 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,631 સેમ્પલમાંથી 394 કોરોના પોઝિટીવ અને 5,237 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 30,326 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 255 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 2,680 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,401 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 173 ઓક્સિજન પર અને 106 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 279 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 15 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 191 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 210 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 27,391 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,094 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,094 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 385 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,631 સેમ્પલમાંથી 394 કોરોના પોઝિટીવ અને 5,237 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 30,326 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 255 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 2,680 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,401 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 173 ઓક્સિજન પર અને 106 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 279 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 15 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 191 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 210 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 27,391 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,094 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,094 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.