શહેરી વિસ્તાર –આજવારોડ, બાપોદ, વારસિયા, કિશનવાડી, રામદેવનગર, હરણી, સવાદ, કારેલીબાગ, વી.આઈ.પી રોડ, નવીધરતી, સમા, એકતાનગર, ટી.પી.13, છાણી જકાતનાકા, કપૂરાઇ, માંજલપુર, માણેજા, મકરપુરા, તાંદલજા, અકોટા, અટલાદરા, ગોત્રી, સુભાનપુરા, દિવાળીપુરા, વાસણા રોડ.
ગ્રામ્ય –કોયલી, ડભોઇ, વાઘોડિયા, ભાયલી, સાવલી, પાદરા, સેવાસી, શિનોર, પોર, વલણ, મીઠાપુર.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 422 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,943 સેમ્પલમાંથી 422 કોરોના પોઝિટીવ અને 5,521 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 32,738 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 267 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 3,754 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 3,450 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 183 ઓક્સિજન પર અને 121 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 304 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 24 સરકારી હોસ્પિટલ ખાતેથી, 20 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 183 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 227 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 28,717 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,369 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,369 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 422 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,943 સેમ્પલમાંથી 422 કોરોના પોઝિટીવ અને 5,521 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 32,738 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 03 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 267 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 3,754 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 3,450 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 183 ઓક્સિજન પર અને 121 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 304 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 24 સરકારી હોસ્પિટલ ખાતેથી, 20 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 183 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 227 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 28,717 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,369 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,369 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.