30 વર્ષથી ઓછી ઉંમરના કોરોના દર્દીઓનો મૃત્યુ આંક વધીને 2% થયો
30થી 45 વર્ષના કોરોના દર્દીઓનો મૃત્યુ આંક માર્ચ અને એપ્રિલમાં 6% પર સ્થિર
75 વર્ષથી વધુ ઉંમરના કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં 10% નો ઘટાડો જોવા મળ્યો
WatchGujarat. કોરોનાની બીજી લહેર ખૂબ જ ધાતક સાબીત થઇ રહીં છે. કોરોના દર્દીઓની સંખ્યામાં સહેજ પણ ઘટોડા જોવા મળતો નથી. કોરોનાની બીજી લહેરમાં વાઇરસના લક્ષ્ણો પણ સતત બદલાઇ રહ્યાં છે. અગાઉ જે વયના લોકો કોરોના સંક્રમિત નતા થતાં હવે એ યુવાનો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. માર્ચ -21થી એપ્રિલ-21 સુધીના કોરોના દર્દીઓના ડેટા એનાલીસીસ કરતા વાત સામે આવી કે, માર્ચ અને એપ્રિલની સરખાણીએ 45થી 60 વર્ષની ઉંમરના કોરોના દર્દીઓનો મૃત્યુ આંક 25%થી વધીને 32% પર પહોંચ્યો છે.
ભારતમાં કોરોનાની સુનામી ચાલી રહીં છે. સરકારે કોરોના પર નિયંત્રણ લાવવાના હેતુથી ગુજરાતમાં આંશિક લોકડાઉન લાદી દીધુ છે. બીજી તરફ વેક્સિનેશન ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. તેમ છતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં રોજે રોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ પ્રચંડ ગતિથી વધી રહ્યો છે. જેથી તમામ ઉમર વર્ગના લોકો કોરના પોઝિટીવ થઇ રહ્યાં છે. સંક્રમણની તિવ્રતાને પગલે રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે માગ ઉઠી છે.
વડોદરા શહેરમાં આસપાસના જિલ્લાઓમાંથી કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. વડોદરામા સારવાર લઇ રહેલા દર્દીઓ પર કોરોનાની અસર જાણવા માટે સમાયંતરે તંત્ર પાસે ઉપલબ્ધ કોરોનાના દર્દીઓના ડેટાનુ એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં માર્ચ-એપ્રિલ 2021ના ડેથ રેકોર્ડનુ એનાલીસીસ કરવામાં આવ્યું છે. જેમાં 30 વર્ષથી ઓછી ઉંમરના કોરોના દર્દીઓનો મૃત્યુ આંક વધીને 2% થયો છે. જ્યારે 30થી 45 વર્ષના કોરોના દર્દીઓનો મૃત્યુ આંક માર્ચ અને એપ્રિલમાં 6% પર સ્થિર છે. તેમજ 75 વર્ષથી વધુ ઉંમરના કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં 10% નો ઘટાડો જોવા મળ્યો છે.
અત્રેઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે નાગરિકોએ કામ વગર ઘરની બહાર નિકળવુ ટાળવુ જોઇએ, તેમજ જો બહાર નિકળો તો સોશિયલ ડીસ્ટન્સીંગનુ ચુસ્ત પણે પાલન કરવુ જોઇએ તથા યોગ્ય ઉમર ધરવાતી વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે.
30 વર્ષથી ઓછી ઉંમરના કોરોના દર્દીઓનો મૃત્યુ આંક વધીને 2% થયો
30થી 45 વર્ષના કોરોના દર્દીઓનો મૃત્યુ આંક માર્ચ અને એપ્રિલમાં 6% પર સ્થિર
75 વર્ષથી વધુ ઉંમરના કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં 10% નો ઘટાડો જોવા મળ્યો
WatchGujarat. કોરોનાની બીજી લહેર ખૂબ જ ધાતક સાબીત થઇ રહીં છે. કોરોના દર્દીઓની સંખ્યામાં સહેજ પણ ઘટોડા જોવા મળતો નથી. કોરોનાની બીજી લહેરમાં વાઇરસના લક્ષ્ણો પણ સતત બદલાઇ રહ્યાં છે. અગાઉ જે વયના લોકો કોરોના સંક્રમિત નતા થતાં હવે એ યુવાનો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. માર્ચ -21થી એપ્રિલ-21 સુધીના કોરોના દર્દીઓના ડેટા એનાલીસીસ કરતા વાત સામે આવી કે, માર્ચ અને એપ્રિલની સરખાણીએ 45થી 60 વર્ષની ઉંમરના કોરોના દર્દીઓનો મૃત્યુ આંક 25%થી વધીને 32% પર પહોંચ્યો છે.
ભારતમાં કોરોનાની સુનામી ચાલી રહીં છે. સરકારે કોરોના પર નિયંત્રણ લાવવાના હેતુથી ગુજરાતમાં આંશિક લોકડાઉન લાદી દીધુ છે. બીજી તરફ વેક્સિનેશન ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. તેમ છતાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં રોજે રોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ પ્રચંડ ગતિથી વધી રહ્યો છે. જેથી તમામ ઉમર વર્ગના લોકો કોરના પોઝિટીવ થઇ રહ્યાં છે. સંક્રમણની તિવ્રતાને પગલે રેમડેસિવિર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે માગ ઉઠી છે.
વડોદરા શહેરમાં આસપાસના જિલ્લાઓમાંથી કોરોના પોઝિટીવ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. વડોદરામા સારવાર લઇ રહેલા દર્દીઓ પર કોરોનાની અસર જાણવા માટે સમાયંતરે તંત્ર પાસે ઉપલબ્ધ કોરોનાના દર્દીઓના ડેટાનુ એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં માર્ચ-એપ્રિલ 2021ના ડેથ રેકોર્ડનુ એનાલીસીસ કરવામાં આવ્યું છે. જેમાં 30 વર્ષથી ઓછી ઉંમરના કોરોના દર્દીઓનો મૃત્યુ આંક વધીને 2% થયો છે. જ્યારે 30થી 45 વર્ષના કોરોના દર્દીઓનો મૃત્યુ આંક માર્ચ અને એપ્રિલમાં 6% પર સ્થિર છે. તેમજ 75 વર્ષથી વધુ ઉંમરના કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં 10% નો ઘટાડો જોવા મળ્યો છે.
અત્રેઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે નાગરિકોએ કામ વગર ઘરની બહાર નિકળવુ ટાળવુ જોઇએ, તેમજ જો બહાર નિકળો તો સોશિયલ ડીસ્ટન્સીંગનુ ચુસ્ત પણે પાલન કરવુ જોઇએ તથા યોગ્ય ઉમર ધરવાતી વ્યક્તિએ વેક્સિન લેવી જરૂરી છે.