કોરોનાગ્રસ્ત વિસ્તાર :- રામદેવ નગર, આજવા રોડ, કારેલીબાગ, સલાટવાડા, શિયાબાગ, માંજલપુર, માણેજા, દંતેશ્વર, તાંદલજા, ગોત્રી, સુભાનપુરા, ગોકુલનગર, અટલાદરા, યમુનામીલ, નવીધરતી, સવાદ, સુદામાપુરી
ગ્રામ્ય :- ડભોઇ, રતનપુર, રણોલી, સોખડા, કરજણ, બીલ, કોયલી
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 108 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 3,676 સેમ્પલમાંથી 108 કોરોના પોઝિટીવ અને 3,568 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 25,944 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 244 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 654 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 486 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 117 ઓક્સિજન પર અને 51 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 168 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 08 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 98 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 110 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 25,045 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 2,055 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 2,055 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 108 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 3,676 સેમ્પલમાંથી 108 કોરોના પોઝિટીવ અને 3,568 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 25,944 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 244 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 654 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 486 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 117 ઓક્સિજન પર અને 51 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 168 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 04 સરકારી હોસ્પિટલ ખાતેથી, 08 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 98 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 110 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 25,045 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 2,055 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 2,055 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.