કોરોનાથી સાજા થયા બાદ બધુ સારૂ થઇ ગયું છે તેવું માનવું ભુલ ભરેલું છે
થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો કોરોના સિવાયના અન્ય રોગો શરીર પર હાવી થઇ શકે
કોરોનાથી સાજા થયા બાદ અત્યાર સુધી ફેફસા અને હ્ર્દય તથા અન્ય રોગોની તીવ્રતામાં વધારો થયો હોય તેવા કેસોમાં વધારો જોવા મળ્યો
કોરોના બાદ શરીરના વિવિધ અંગો પર તેની વિપરીત અસર ટાળવા માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ અત્યંત જરૂરી
WatchGujarat. કોરોનાને સમજવા માટેની વ્યાખ્યા દર થોડાક સમયે બદલાઇ જાય છે. લોકો માંડ કોરોનાને સમજી રહ્યા હતા ત્યારે હવે બ્રિટન અને સાઉથ આફ્રીકાની સ્ટ્રેઇન વિદેશોમાં હાહાકાર મચાવી રહી છે. કોરોનાથી સાજા થયા બાદ બધુ સારૂ થઇ ગયું છે તેવું માનવું ભુલ ભરેલું છે. કારણકે હવે કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં અનેક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ સામે આવી રહી છે. જો આ અંગે બેદરકારી રાખવામાં આવે તો કોરોના નહિ પરંતુ અન્ય રોગો શરીર પર હાવી થઇ શકે છે.
કોરોના બાદ શરીરમાં કયા પ્રકારના બદલાવ નોંધાયા ?
કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આજકાલ અન્ય શારીરીક સમસ્યાઓમાં વધારો નોંધવામાં આવ્યો છે. જેમાં શ્વાસ ચઢવો (Breathlessness), માનસીક અસ્વસ્થતા(Psychological Problems), તાવ(Fever), વાળનું ખરવું(Hair Fall), છાતીમાં દુખાવો થવો(Chest Pain), શારીરીક નબળાઇ(Weakness), ચામડીમાં લાલાશ પડતા ચાઠા પડવાનો(Rashes) સમાવેશ થાય છે. આ પ્રકારના લક્ષણો શરીરનું મેડીકલ ચેકઅપ કરવું જરૂરી બનાવે છે. કોરોના પછી નિશ્ચિંત થઇ બધુ સારૂ જ છે તેવું માનવાની જગ્યાએ ડોક્ટરોના ગાઇડન્સમાં સમયસર હેલ્થ ચેકઅપ કરાવવું જોઇએ. ટ્રાઇકલર હોસ્પિટલસ દ્વારા કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ખાસ રીહેબીલીટેશન નો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
સમયસર રિહેબિલિટેશન પ્રોગ્રામ શરુ ન કરવામાં આવે તો શરીરમાં નવી બીમારી આજીવન ઘર કરી શકે
શહેરમાં પૂરના પાણી ફરી વળે ત્યારે ભારે તારાજી સર્જાય છે. પૂરના પાણી ઓસરી ગયા પછી પણ શહેરને બેઠું કરવામાં સમય અને મહેનત લાગે છે. તેવી જ રીતે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાજા થઇ જતા સમસ્યા નો અંત થતો નથી. કોરોનાની અસર લાંબા સમય સુધી શરીરમાં રહે છે. કોરોનાથી સાજા થયા બાદ અત્યાર સુધી ફેફસા અને હ્ર્દય તથા અન્ય રોગોની તીવ્રતામાં વધારો થયો હોય તેવા કેસોમાં વધારો જોવા મળ્યો છે.
જો કોરોના થી સાજા થયા બાદ સમયસર રિહેબિલિટેશન પ્રોગ્રામ શરુ ન કરવામાં આવે તો શરીરમાં નવી બીમારી આજીવન ઘર કરી શકે છે. ટ્રાઇકલર હોસ્પિટલસ માં ચાલતા વિશેષ રિહેબિલિટેશન પ્રોગ્રામમાં તમામ નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા દર્દીનુ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેને કારણે સમસ્યાને શરૂઆતી તબક્કામાં જ ઓળખીને તેનું નિદાન કરવું શક્ય બને છે. - ડો. દિવ્યેશ પટેલ (senior consultant - critical care medicine)
[caption id="attachment_280975" align="aligncenter" width="1024"] ડો. દિવ્યેશ પટેલ (senior consultant - critical care medicine)[/caption]
કોરોના નેગેટિવ આવ્યાના 28 દિવસ બાદ રૂટિન લાઈફમાં આવી જવાય, જો તેમ ન થાય તો કંઈક ગડબડ છે તેમ સમજવું
કોરોના પોઝિટિવ આવેલા દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે 4 - 6 અઠવાડિયા એટલે કે 28 દિવસના સમયગાળામાં રૂટિન કામકાજ કરવા શરીર ટેવાઈ જાય છે. પરંતુ જો તેમ ન થાય તો શરીરમાં ચોકકસ કંઈક ગડબડ છે તેમ સમજવું જોઈએ. ટ્રાઇકલર હોસ્પિટલસ માં કોરોના થી સાજા થયેલા દર્દીઓ માટે વિશેષ રિહેબિલિટેશન પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો છે.
કોરોના બાદ શરીરના વિવિધ અંગો પર તેની વિપરીત અસર ટાળવા માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ જરૂરી છે. કોરોના પછીની રિકવરી માટે દર્દીએ નિષ્ણાત ડોકટરોની સલાહને અનુસરવાની જરૂર છે. કોરોના બાદ શરીરમાં હૃદય સંબંધિત તથા વિવિધ ફંગલ ઇન્ફેક્શનની સંભાવના છે જે જીવન માટે જોખમી હોઈ શકે છે.
સાવચેતી રાખવાથી જીવલેણ રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવી શકાય છે અને હેલ્ઘી લાઈફ જીવી શકાય છે. - ડો. અમિત દવે (Pulmonologist)
ડો. અમિત દવે (Pulmonologist)
Tricolour Hospital ના કોવિડ રીહેબીલીટેશન પ્રોગ્રામ માટે એપોઇન્ટમેન્ટ લેવા માટે સંપર્ક કરો : +91 90998 76000.
#TricolourHospital #vadodara #gujarat #HospitalinVadodara #HospitalinBaroda #BestHospitalInBaroda #BestHospitalInVadodara
કોરોનાથી સાજા થયા બાદ બધુ સારૂ થઇ ગયું છે તેવું માનવું ભુલ ભરેલું છે
થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો કોરોના સિવાયના અન્ય રોગો શરીર પર હાવી થઇ શકે
કોરોનાથી સાજા થયા બાદ અત્યાર સુધી ફેફસા અને હ્ર્દય તથા અન્ય રોગોની તીવ્રતામાં વધારો થયો હોય તેવા કેસોમાં વધારો જોવા મળ્યો
કોરોના બાદ શરીરના વિવિધ અંગો પર તેની વિપરીત અસર ટાળવા માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ અત્યંત જરૂરી
WatchGujarat. કોરોનાને સમજવા માટેની વ્યાખ્યા દર થોડાક સમયે બદલાઇ જાય છે. લોકો માંડ કોરોનાને સમજી રહ્યા હતા ત્યારે હવે બ્રિટન અને સાઉથ આફ્રીકાની સ્ટ્રેઇન વિદેશોમાં હાહાકાર મચાવી રહી છે. કોરોનાથી સાજા થયા બાદ બધુ સારૂ થઇ ગયું છે તેવું માનવું ભુલ ભરેલું છે. કારણકે હવે કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં અનેક સ્વાસ્થ્ય લક્ષી સમસ્યાઓ સામે આવી રહી છે. જો આ અંગે બેદરકારી રાખવામાં આવે તો કોરોના નહિ પરંતુ અન્ય રોગો શરીર પર હાવી થઇ શકે છે.
કોરોના બાદ શરીરમાં કયા પ્રકારના બદલાવ નોંધાયા ?
કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં આજકાલ અન્ય શારીરીક સમસ્યાઓમાં વધારો નોંધવામાં આવ્યો છે. જેમાં શ્વાસ ચઢવો (Breathlessness), માનસીક અસ્વસ્થતા(Psychological Problems), તાવ(Fever), વાળનું ખરવું(Hair Fall), છાતીમાં દુખાવો થવો(Chest Pain), શારીરીક નબળાઇ(Weakness), ચામડીમાં લાલાશ પડતા ચાઠા પડવાનો(Rashes) સમાવેશ થાય છે. આ પ્રકારના લક્ષણો શરીરનું મેડીકલ ચેકઅપ કરવું જરૂરી બનાવે છે. કોરોના પછી નિશ્ચિંત થઇ બધુ સારૂ જ છે તેવું માનવાની જગ્યાએ ડોક્ટરોના ગાઇડન્સમાં સમયસર હેલ્થ ચેકઅપ કરાવવું જોઇએ. ટ્રાઇકલર હોસ્પિટલસ દ્વારા કોરોનાથી સાજા થયેલા દર્દીઓ માટે ખાસ રીહેબીલીટેશન નો પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે.
સમયસર રિહેબિલિટેશન પ્રોગ્રામ શરુ ન કરવામાં આવે તો શરીરમાં નવી બીમારી આજીવન ઘર કરી શકે
શહેરમાં પૂરના પાણી ફરી વળે ત્યારે ભારે તારાજી સર્જાય છે. પૂરના પાણી ઓસરી ગયા પછી પણ શહેરને બેઠું કરવામાં સમય અને મહેનત લાગે છે. તેવી જ રીતે કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાજા થઇ જતા સમસ્યા નો અંત થતો નથી. કોરોનાની અસર લાંબા સમય સુધી શરીરમાં રહે છે. કોરોનાથી સાજા થયા બાદ અત્યાર સુધી ફેફસા અને હ્ર્દય તથા અન્ય રોગોની તીવ્રતામાં વધારો થયો હોય તેવા કેસોમાં વધારો જોવા મળ્યો છે.
જો કોરોના થી સાજા થયા બાદ સમયસર રિહેબિલિટેશન પ્રોગ્રામ શરુ ન કરવામાં આવે તો શરીરમાં નવી બીમારી આજીવન ઘર કરી શકે છે. ટ્રાઇકલર હોસ્પિટલસ માં ચાલતા વિશેષ રિહેબિલિટેશન પ્રોગ્રામમાં તમામ નિષ્ણાત ડોક્ટર્સ દ્વારા દર્દીનુ મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જેને કારણે સમસ્યાને શરૂઆતી તબક્કામાં જ ઓળખીને તેનું નિદાન કરવું શક્ય બને છે. - ડો. દિવ્યેશ પટેલ (senior consultant - critical care medicine)
કોરોના નેગેટિવ આવ્યાના 28 દિવસ બાદ રૂટિન લાઈફમાં આવી જવાય, જો તેમ ન થાય તો કંઈક ગડબડ છે તેમ સમજવું
કોરોના પોઝિટિવ આવેલા દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે 4 - 6 અઠવાડિયા એટલે કે 28 દિવસના સમયગાળામાં રૂટિન કામકાજ કરવા શરીર ટેવાઈ જાય છે. પરંતુ જો તેમ ન થાય તો શરીરમાં ચોકકસ કંઈક ગડબડ છે તેમ સમજવું જોઈએ. ટ્રાઇકલર હોસ્પિટલસ માં કોરોના થી સાજા થયેલા દર્દીઓ માટે વિશેષ રિહેબિલિટેશન પ્રોગ્રામ શરુ કરવામાં આવ્યો છે.
કોરોના બાદ શરીરના વિવિધ અંગો પર તેની વિપરીત અસર ટાળવા માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ જરૂરી છે. કોરોના પછીની રિકવરી માટે દર્દીએ નિષ્ણાત ડોકટરોની સલાહને અનુસરવાની જરૂર છે. કોરોના બાદ શરીરમાં હૃદય સંબંધિત તથા વિવિધ ફંગલ ઇન્ફેક્શનની સંભાવના છે જે જીવન માટે જોખમી હોઈ શકે છે.
સાવચેતી રાખવાથી જીવલેણ રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવી શકાય છે અને હેલ્ઘી લાઈફ જીવી શકાય છે. - ડો. અમિત દવે (Pulmonologist)
ડો. અમિત દવે (Pulmonologist)
Tricolour Hospital ના કોવિડ રીહેબીલીટેશન પ્રોગ્રામ માટે એપોઇન્ટમેન્ટ લેવા માટે સંપર્ક કરો : +91 90998 76000.