વાઘોડીયા રોડ, પાણીગેટ, આજવા રોડ, સમા, નિઝામપુરા, દંતેશ્વર, હરણી રોડ, વારસિયા, છાણી, નવાપુરા, નાગરવાડા, ગોત્રી, દિવાળીપુરા, અટલાદરા, ગોરવા, માંજલપુર, મકરપુરા, તરસાલી, વાડી, સુભાનપુરા, ફતેપુરા
કોયલી, ભયલી, સેવાસી, પોર, અનગઢ, ખટંબા, ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, આમોદર
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 119 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવા દ્વારા આજે સાંજે જાહેર કરાયેલ બુલેટિન અનુસાર, ગત સાંજથી આજ સાંજ સુધી લેવાયેલા 2349 સેમ્પલમાંથી 119 કોરોના પોઝિટીવ અને 2230 નેગેટીવ જણાઇ આવ્યાં છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8673 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 149 પર પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટિન અનુસાર, હાલ કુલ 1415 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1216ની હાલત સ્ટેબલ છે, જ્યારે 140 ઓક્સિજન પપર અને 59 દર્દી વેન્ટીલેટર પર હોઇ કુલ 199 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લા 24 કલાકમાં 66 સરકારી હોસ્પિટલ ખાતેથી , 62 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 43 હોમ આઇસોલેશનમાંથી મળી કુલ 171 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ આંક 7109 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 3830 હોમ ક્વોરોન્ટાઇન છે. 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરોન્ટાઇન કરાયાં છે. 07 વ્યક્તિ પ્રાઇવેટ ફેસિલીટીમાં ક્વોરોન્ટાઇન કરાયા છે. જેને પગલે કુલ 3837 વ્યક્તિઓ દર્શાવાયા છે.
- વાઘોડીયા રોડ, પાણીગેટ, આજવા રોડ, સમા, નિઝામપુરા, દંતેશ્વર, હરણી રોડ, વારસિયા, છાણી, નવાપુરા, નાગરવાડા, ગોત્રી, દિવાળીપુરા, અટલાદરા, ગોરવા, માંજલપુર, મકરપુરા, તરસાલી, વાડી, સુભાનપુરા, ફતેપુરા
- કોયલી, ભયલી, સેવાસી, પોર, અનગઢ, ખટંબા, ડભોઇ, પાદરા, કરજણ, સાવલી, આમોદર
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 119 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવા દ્વારા આજે સાંજે જાહેર કરાયેલ બુલેટિન અનુસાર, ગત સાંજથી આજ સાંજ સુધી લેવાયેલા 2349 સેમ્પલમાંથી 119 કોરોના પોઝિટીવ અને 2230 નેગેટીવ જણાઇ આવ્યાં છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8673 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 149 પર પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટિન અનુસાર, હાલ કુલ 1415 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1216ની હાલત સ્ટેબલ છે, જ્યારે 140 ઓક્સિજન પપર અને 59 દર્દી વેન્ટીલેટર પર હોઇ કુલ 199 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લા 24 કલાકમાં 66 સરકારી હોસ્પિટલ ખાતેથી , 62 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 43 હોમ આઇસોલેશનમાંથી મળી કુલ 171 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ આંક 7109 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 3830 હોમ ક્વોરોન્ટાઇન છે. 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરોન્ટાઇન કરાયાં છે. 07 વ્યક્તિ પ્રાઇવેટ ફેસિલીટીમાં ક્વોરોન્ટાઇન કરાયા છે. જેને પગલે કુલ 3837 વ્યક્તિઓ દર્શાવાયા છે.