શહેરી વિસ્તાર – બાપોદ, જ્યુબિલીબાગ, પાણીગેટ, સવાદ, હરણીરોડ, વારસિયા, ફતેપુરા, કારેલીબાગ, નવાપુરા, નિઝામપુરા, નવાયાર્ડ, નવીધરતી, સમા, એકતાનગર, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, યમુનામીલ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તરસાલી, અકોટા, અટલાદરા, ગોત્રી, ગોરવા, ગોકુલનગર, દિવાળીપુરા,
ગ્રામ્ય – પાંડુ, નવસિહોરા, મંજુસર, સિસોદીયાપુરા, તડિયાપુરા, કનોડા, ઘાંતેજ, રણોલી, પદમલા, ડભોઇ અર્બન, કુકડાડ, પાદરા અર્બન, ઇંટોલા, વરણામા, વાઘોડિયા, મડોઘર
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 385 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,527 સેમ્પલમાંથી 385 કોરોના પોઝિટીવ અને 5,142 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 29,541 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 253 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 2,306 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,031 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 173 ઓક્સિજન પર અને 102 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 275 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 06 સરકારી હોસ્પિટલ ખાતેથી, 17 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 185 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 208 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 29,982 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,017 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,017 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 385 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 5,527 સેમ્પલમાંથી 385 કોરોના પોઝિટીવ અને 5,142 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 29,541 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 01 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 253 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 2,306 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 2,031 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 173 ઓક્સિજન પર અને 102 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 275 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 06 સરકારી હોસ્પિટલ ખાતેથી, 17 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 185 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 208 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 29,982 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 7,017 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 7,017 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.