કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- અકોટા, સુભાનપુરા, એકતાનગર, કારેલીબાગ, સવાદ, નવાયાર્ડ, વડસર, સુદામાપુરી, તરસાલી, ગોરવા, સમા, રામદેવનગર, ગોકુલનગર, બાપોદ, શિયાબાગ, નવીધરતી, માંજલપુર
ગ્રામ્યઃ સાવલી, કરજણ, ભાયલી, ડભોઈ, પાદરા, વાઘોડીયા, કરોડીયા, ડેસર, રણોલી, કોયલી, પોર
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 120 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2358 સેમ્પલમાંથી 120 કોરોના પોઝિટીવ અને 2238 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 7818 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 139 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, 31 સરકારી હોસ્પિટલ ખાતેથી, 49 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 21 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 101 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 6054 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલ કુલ 1625 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1399ની હાલત સ્ટેબલ છે, જ્યારે 161 ઓક્સિજન પર અને 65 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 226 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
સત્તાવાર બુલેટીન અનુસાર, 4102 હોમ ક્વોરેન્ટાઈન છે, 3 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 7 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું દર્શાવાયું છે. જેને પગલે કુલ 4112 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 120 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2358 સેમ્પલમાંથી 120 કોરોના પોઝિટીવ અને 2238 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 7818 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 139 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, 31 સરકારી હોસ્પિટલ ખાતેથી, 49 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 21 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 101 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 6054 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે હાલ કુલ 1625 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1399ની હાલત સ્ટેબલ છે, જ્યારે 161 ઓક્સિજન પર અને 65 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 226 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
સત્તાવાર બુલેટીન અનુસાર, 4102 હોમ ક્વોરેન્ટાઈન છે, 3 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 7 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા હોવાનું દર્શાવાયું છે. જેને પગલે કુલ 4112 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.