કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- સુભાનપુરા, મકરપુરા, તરસાલી, વી.આઈ.પી. રોડ, છાણી, ગોત્રી, વડસર, ફતેગંજ, વાસણા – ભાયલી રોડ, વાઘોડીયા રોડ, માંજલપુર, કારેલીબાગ, આજવા રોડ, વારસીયા, તાંદલજા, દંતેશ્વર, માણેજા, ગોરવા
ગ્રામ્યઃ ડભોઈ, સેવાસી, સાવલી, કરજણ, ઉંડેરા, પોર, કેલનપુર, ભાયલી, કોયલી, જરોદ, પાદરા
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્રના આજના કોરોના બુલેટીનમાં 115 પોઝિટીવ કેસ જાહેર કરવામાં આવ્યાં છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4523 સેમ્પલમાંથી 115 કોરોના પોઝિટીવ અને 4408 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12496 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ સત્તાવાર મૃત્યુ આંક 204 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1729 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1466ની હાલત સ્ટેબલ છે, જ્યારે 187 ઓક્સિજન પર અને 76 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 263 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 17 સરકારી હોસ્પિટલ ખાતેથી, 15 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 44 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 76 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10563 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4286 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4288 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્રના આજના કોરોના બુલેટીનમાં 115 પોઝિટીવ કેસ જાહેર કરવામાં આવ્યાં છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4523 સેમ્પલમાંથી 115 કોરોના પોઝિટીવ અને 4408 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12496 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ સત્તાવાર મૃત્યુ આંક 204 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1729 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1466ની હાલત સ્ટેબલ છે, જ્યારે 187 ઓક્સિજન પર અને 76 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 263 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 17 સરકારી હોસ્પિટલ ખાતેથી, 15 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 44 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 76 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10563 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4286 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4288 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.