કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- કિશનવાડી, બાપોદ, દિવાળીપુરા, ગોરવા, તાંદલજા, દંતેશ્વર, તરસાલી, યમુનામીલ, વડસર, મકરપુરા, ફતેપુરા, નવાપુરા, એકતાનગર, વાઘોડીયા રોડ, આજવા રોડ, અલકાપુરી, ગોત્રી, રાજમહેલ રોડ, માંડવી, પાણીગેટ, છાણી, ન્યુ સમા રોડ
ગ્રામ્યઃ કરજણ, પાદરા, શિનોર, ડભોઈ, વાઘોડીયા, સાવલી, સાધલી, ઉંડેરા, કોયલી, બીલ
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 124 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2940 સેમ્પલમાંથી 124 કોરોના પોઝિટીવ અને 2816 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 9295 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 157 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1338 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1134ની હાલત સ્ટેબલ છે, જ્યારે 147 ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 204 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 19 સરકારી હોસ્પિટલ ખાતેથી, 78 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 69 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 166 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7800 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3676 હોમ ક્વોરેન્ટાઈન છે, 8 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 06 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3690 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 124 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2940 સેમ્પલમાંથી 124 કોરોના પોઝિટીવ અને 2816 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 9295 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 157 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1338 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1134ની હાલત સ્ટેબલ છે, જ્યારે 147 ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 204 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 19 સરકારી હોસ્પિટલ ખાતેથી, 78 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 69 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 166 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7800 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3676 હોમ ક્વોરેન્ટાઈન છે, 8 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 06 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3690 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.