કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- ગોત્રી રોડ, વાઘોડીયા રોડ, ન્યુ સમા રોડ, આજવા રોડ, બાપોદ, માંડવી, અકોટા, દિવાળીપુરા, તાંદલજા, અટલાદરા, સમા, ફતેપુરા, સુભાનપુરા, વડસર, માંજલપુર, તરસાલી, ગાજરાવાડી, નવી ધરતી, છાણી, શિયાબાગ, વારસીયા, પાણીગેટ, રામદેવનગર
ગ્રામ્યઃ પાદરા, ઉંડેરા, કરજણ, ડભોઈ, શિનોર, સાવલી, બિલ, મંજુસર, કરોડીયા
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 127 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 3114 સેમ્પલમાંથી 127 કોરોના પોઝિટીવ અને 2987 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 9422 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 158 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1314 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1120ની હાલત સ્ટેબલ છે, જ્યારે 143 ઓક્સિજન પર અને 51 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 194 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 15 સરકારી હોસ્પિટલ ખાતેથી, 56 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 79 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 150 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7950 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3379 હોમ ક્વોરેન્ટાઈન છે, 8 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 06 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3393 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 127 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 3114 સેમ્પલમાંથી 127 કોરોના પોઝિટીવ અને 2987 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 9422 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 158 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1314 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1120ની હાલત સ્ટેબલ છે, જ્યારે 143 ઓક્સિજન પર અને 51 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 194 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 15 સરકારી હોસ્પિટલ ખાતેથી, 56 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 79 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 150 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7950 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3379 હોમ ક્વોરેન્ટાઈન છે, 8 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 06 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3393 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.