કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- બાપોદ, ગોકુલનગર, સુદામાપુરી, ફતેપુરા, અકોટા, જેતલપુર રોડ, નવાયાર્ડ, સુભાનપુરા, માંજલપુર, વડસર, જ્યુબીલીબાગ, શિયાબાગ, ગોત્રી, રામદેવનગર, સમા, યમુનામીલ, દંતેશ્વર, નવી ધરતી, અટલાદરા, તાંદલજા, વારસીયા
ગ્રામ્યઃ સાવલી, પાદરા, ડભોઇ, વાઘોડિયા, કરજણ, બાજવા, ફર્ટિલાઇઝર નગર, કરોડિયા, રણોલી
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 121 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2,385 સેમ્પલમાંથી 121 કોરોના પોઝિટીવ અને 2,264 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8,429 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 146 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,531 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,325ની હાલત સ્ટેબલ છે, જ્યારે 149 ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 206 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 31 સરકારી હોસ્પિટલ ખાતેથી, 107 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 62 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 200 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 6,752 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3,994 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 10 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,004 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 121 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2,385 સેમ્પલમાંથી 121 કોરોના પોઝિટીવ અને 2,264 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8,429 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 146 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,531 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,325ની હાલત સ્ટેબલ છે, જ્યારે 149 ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 206 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 31 સરકારી હોસ્પિટલ ખાતેથી, 107 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 62 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 200 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 6,752 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3,994 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 10 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,004 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.