કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- માંજલપુર, તરસાલી, જ્યુબિલીબાગ, અકોટા, ગોરવા, બાપોદ, એકતાનગર, ફતેપુરા, નવાયાર્ડ, નવી ધતી, સુદામાપુરી, જેતલપુર, ગોરવા, તરસાલી, દિવાળીપુરા, શિયાબાગ, અટલાદરા, ગોકુલનગર, તાંદલજા, વારસીયા
ગ્રામ્યઃ ડેસર, સાવલી, ડભોઈ, કરજણ, પાદરા, કોયલી, સયાજીપુરા
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 125 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2341 સેમ્પલમાંથી 125 કોરોના પોઝિટીવ અને 2216 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8554 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 148 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1468 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1271ની હાલત સ્ટેબલ છે, જ્યારે 142 ઓક્સિજન પર અને 55 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 197 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 33 સરકારી હોસ્પિટલ ખાતેથી, 111 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 42 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 186 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 6938 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4022 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 10 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4032 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 125 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2341 સેમ્પલમાંથી 125 કોરોના પોઝિટીવ અને 2216 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8554 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 148 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1468 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1271ની હાલત સ્ટેબલ છે, જ્યારે 142 ઓક્સિજન પર અને 55 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 197 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 33 સરકારી હોસ્પિટલ ખાતેથી, 111 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 42 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 186 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 6938 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4022 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 10 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4032 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.