કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- માંજલપુર, મકરપુરા, સુભાનપુરા, છાણી, ગોરવા, વાઘોડીયા રોડ, પાદરા રોડ, ન્યૂ વીઆઈપી રોડ, કારેલીબાગ, વાસણા રોડ, સમા, તાંદલજા, વાસણા, તરસાલી, નવાપુરા, ફતેપુરા, શિયાબાગ, ગોત્રી, પાણીગેટ, માંડવી, નવી ધરતી, સોમા તળાવ
ગ્રામ્યઃ પાદરા, કરજણ, સાવલી, સેવાસી, સિરવા, આસોજ, પોર, ડભોઈ, ઉંડેરા, બાજવા, ભાયલી, બીલ
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 126 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2409 સેમ્પલમાંથી 126 કોરોના પોઝિટીવ અને 2283 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8921 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 152 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1385 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1183ની હાલત સ્ટેબલ છે, જ્યારે 147 ઓક્સિજન પર અને 55 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 202 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 40 સરકારી હોસ્પિટલ ખાતેથી, 25 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 34 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 99 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7384 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3874 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 05 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3878 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 126 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 2409 સેમ્પલમાંથી 126 કોરોના પોઝિટીવ અને 2283 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 8921 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 152 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1385 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1183ની હાલત સ્ટેબલ છે, જ્યારે 147 ઓક્સિજન પર અને 55 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 202 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 40 સરકારી હોસ્પિટલ ખાતેથી, 25 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 34 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 99 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 7384 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3874 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 05 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3878 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.