કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- માંજલપુર, દંતેશ્વર, સમા, વારસીયા રોડ, અટલાદરા, તરસાલી, કારેલીબાગ, મકરપુરા, વડસર, અકોટા, ઓપી રોડ, ગોત્રી, ન્યુ વીઆઇપી રોડ, છાણી, વાઘોડીયા રોડ, નવાપુરા, પાણીગેટ, તાંદલજા, ગોરવા
ગ્રામ્યઃ- ડભાસા, ડભોઇ, વાઘોડીયા, કોયલી, શિનોર, રણોલી, કરોડીયા, જરોદ, પાદરા, શેરખી, કરજણ, સાવલી, પોર
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 124 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,421 સેમ્પલમાંથી 124 કોરોના પોઝિટીવ અને 4297 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10,940 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 183 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,522 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,272 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 179 ઓક્સિજન પર અને 71 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 250 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 33 સરકારી હોસ્પિટલ ખાતેથી, 33 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 45 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 111 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9235 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,069 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 11 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4080 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 124 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,421 સેમ્પલમાંથી 124 કોરોના પોઝિટીવ અને 4297 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10,940 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 02 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 183 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,522 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,272 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 179 ઓક્સિજન પર અને 71 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 250 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 33 સરકારી હોસ્પિટલ ખાતેથી, 33 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 45 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 111 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 9235 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,069 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 11 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4080 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.