કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- મકરપુરા, માણેજા, સમા, ગોરવા, વાઘોડિયા રોડ, નાગરવાડા, આજવા રોડ, વડસર, તાંદલજા, નવાપુરા, છાણી, મુજમહુડા, સુભાનપુરા, ગોત્રી, વીઆઇપી, વારસીયા રીંગ રોડ, વાડી, અલકાપુરી, માંજલપુર, અટલાદરા, માંડવી, કારેલીબાગ, અકોટા, દંતેશ્વર
ગ્રામ્યઃ- ધાવટ, કરજણ, ડભોઇ, કંડારી, શિનોર, વાઘોડિયા, સાવલી, ડેસર, આજોદ, બીલ, ઉંડેરા, આંકોડિયા, સેવાસી, પાદરા
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 123 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 3.988 સેમ્પલમાંથી 123 કોરોના પોઝિટીવ અને 3,865 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10,161 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 03 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 169 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,370 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,157 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 159 ઓક્સિજન પર અને 54 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 213 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 22 સરકારી હોસ્પિટલ ખાતેથી, 47 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 50 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 119 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 8,622 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3,853 હોમ ક્વોરેન્ટાઈન છે, 6 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 6 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3,865 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 123 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 3.988 સેમ્પલમાંથી 123 કોરોના પોઝિટીવ અને 3,865 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 10,161 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 03 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 169 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,370 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,157 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 159 ઓક્સિજન પર અને 54 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 213 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 22 સરકારી હોસ્પિટલ ખાતેથી, 47 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 50 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 119 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 8,622 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 3,853 હોમ ક્વોરેન્ટાઈન છે, 6 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 6 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 3,865 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.