કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- ગોત્રી, વડસર, ફતેહગંજ, મુજમહુડા, વાસણા-ભાયલી રોડ, વાઘોડિયા રોડ, માંજલપુર, એકતાનગર, કારેલીબાગ, વીઆઇપી રોડ, જીઆઇડીસી રોડ, આજવા રોડ, તરસાલી, વારસીયા, સુભાનપુરા, તાંદલજા, સલાટવાડા, માણેજા, બાપોદ,
ગ્રામ્યઃ- પોર, ડેસર, ભાયલી, કોયલી, જરોદ, સાવલી, પાદરા, ડભોઇ, કરજણ
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 116 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,411 સેમ્પલમાંથી 116 કોરોના પોઝિટીવ અને 4,295 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12,381 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 203 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,691 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,432 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 183 ઓક્સિજન પર અને 76 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 259 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 30 સરકારી હોસ્પિટલ ખાતેથી, 27 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 27 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 84 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,487 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,639 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,641 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 116 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,411 સેમ્પલમાંથી 116 કોરોના પોઝિટીવ અને 4,295 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12,381 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 203 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,691 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,432 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 183 ઓક્સિજન પર અને 76 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 259 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 30 સરકારી હોસ્પિટલ ખાતેથી, 27 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 27 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 84 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,487 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,639 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,641 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.