કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- આજવા રોડ, દંતેશ્વર ,વડસર, અકોટા, દિવાળીપુરા, વારસીયા રોડ, ગોત્રી, હરણી રોડ, તરસાલી, સમા, નવાપુરા, વીઆઇપી રોડ, ગોરવા, સુભાનપુરા, માંજલપુર, અટલાદરા, છાણી, તાંદલજા, ઓપી રોડ, નવાયાર્ડ, મકરપુરા, માણેજા
ગ્રામ્યઃ- શેરખી, સેવાસી, ડભોઇ, પાદરા, રણોલી, જરોદ, સાવલી, કરજણ, ઉંડેરા, પોર, કરોડીયા, ભાયલી,
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 117 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,389 સેમ્પલમાંથી 117 કોરોના પોઝિટીવ અને 4,272 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12,,150 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 200 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,633 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,381 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 179 ઓક્સિજન પર અને 73 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 252 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 14 સરકારી હોસ્પિટલ ખાતેથી, 31 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 102 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 147 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,317 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,997 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,999 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 117 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,389 સેમ્પલમાંથી 117 કોરોના પોઝિટીવ અને 4,272 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12,,150 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 01 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 200 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,633 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,381 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 179 ઓક્સિજન પર અને 73 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 252 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 14 સરકારી હોસ્પિટલ ખાતેથી, 31 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 102 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 147 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,317 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,997 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,999 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.