કોરોનાગ્રસ્ત વિસ્તારઃ- કારેલીબાગ, દિવાળીપુરા, વાઘોડિયા રોડ, અલકાપુરી, સુભાનપુરા, નવાયાર્ડ, આજવા રોડ, વીઆઈપી રોડ, તરસાલી, ફતેપુરા, વારસીયા, મકરપુરા, ગોત્રી, વડસર, ફતેગંજ, માંજલપુર, છાણી, તાંદલજા, ગોરવા
ગ્રામ્યઃ- પોર, સાવલી, કરજણ, કલાલી, શિનોર, ભાયલી, બાજવા, ઉંડેરા, પાદરા, કરોડીયા, જરોદ, ડભોઇ, સેવાસી,
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 114 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,526 સેમ્પલમાંથી 114 કોરોના પોઝિટીવ અને 4,412 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12,762 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 00 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 114 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,780દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,514 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 189 ઓક્સિજન પર અને77 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 266 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 44 સરકારી હોસ્પિટલ ખાતેથી, 15 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 4 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 63 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,742 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,312 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,323 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.
વડોદરા. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 114 પોઝિટીવ કેસ નોંધાયા છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 4,526 સેમ્પલમાંથી 114 કોરોના પોઝિટીવ અને 4,412 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 12,762 પર પહોંચ્યો છે. જ્યારે વધુ 00 મૃત્યુના વધારા સાથે કુલ મૃત્યુ આંક 114 કરવામાં આવ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 1,780દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 1,514 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 189 ઓક્સિજન પર અને77 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 266 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 44 સરકારી હોસ્પિટલ ખાતેથી, 15 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 4 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 63 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 10,742 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 4,312 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 2 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 4,323 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.